શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં હવે ટ્રાફિક નિયમભંગનો પણ મેમો ફાટશે, જાણો વિગત

પકવાન ચાર રસ્તાથી તાજ હોટેલ સુધીના માર્ગ પર આ નવી સિસ્ટમનો પ્રાયોગિક અમલ શરૂ થશે. ઓવરસ્પીડ, ડાર્ક ફિલ્મ, સીટ બેલ્ટ કે હેલ્મેટ નહીં હોય, વાહનની નંબર પ્લેટ પર લખાણ હશે તો પણ ઈ મેમો મોકલવામાં આવશે.

અમદાવાદઃ અમદાવાદમાં વાહન ચાલકો શિસ્ત અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં તે થાય માટે નવો પ્રોજક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે જુના જુના CCTV કેમેરા સાથે સોફ્ટવેર લિંક કરીને નવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અત્યાર સુધી સિગ્નલ ભંગનો મેમો આવતો પણ હવે કોઈપણ ટ્રાફિક નિયમભંગનો મેમો આવશે. એસજી હાઈવે,પકવાન ચાર રસ્તાથી તાજ હોટેલ સુધીના માર્ગ પર આ નવી  સિસ્ટમનો પ્રાયોગિક અમલ શરૂ થશે. આ ઉપરાંત ઓવરસ્પીડ,  ડાર્ક ફિલ્મ, સીટ બેલ્ટ કે હેલ્મેટ નહીં  હોય, વાહનની નંબર પ્લેટ પર લખાણ હશે તો પણ CCTV મારફતે ઈ મેમો મોકલવામાં આવશે.

ડેન્ગ્યુથી ડરો નહીં, આ સાવધાની રાખશો તો નહીં આવો ઝપેટમાં

મહાનગરમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા, ફાઇલેરિયાસિસ જેવી બીમારીઓ થાય છે, પરંતુ એ નોંધનીય છે કે દરેક તાવ ડેન્ગ્યુ નથી હોતો. ડેન્ગ્યુ થાય તો પણ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ડેન્ગ્યુમાં માત્ર ત્રણ કે ચાર ટકા કેસ ગંભીર હોય છે.  આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે 16મી મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  

આ ઉપાય કરો

ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન કરડે છે. ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો.

કુલર, ડોલ, ફ્લાવર પોટ્સ, ઘડા વગેરેમાં એકઠું કરેલું પાણી બદલતા રહો, કારણ કે ડેન્ગ્યુના મચ્છર સ્વચ્છ પાણીમાં ઈંડા મૂકે છે.

શરીર પર મચ્છર વિરોધી દવાઓ, લીમડાનું તેલ, સરસવનું તેલ લગાવો.

ઘરની આજુબાજુ પાણી ભેગી થતી જગ્યાઓને માટીથી ભરો.

જો ખૂબ જ તાવ અને સાંધામાં દુખાવો, માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને ઉલ્ટી, શરીર પર ફોલ્લીઓ અને મોં કે નાકમાંથી લોહી પડવાની ફરિયાદ હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. લોહી પરીક્ષણ જરૂરી છે.

આ પણ વાંચોઃ

Kesar Mango:  કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલામાં ઉત્પાદન ઘટવાનો અંદાજ, જાણો 10 કિલોનો શું છે ભાવ

Ahmedabad: SG હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર-એક્ટિવાની ટક્કરમાં વિદ્યાર્થીનું કરૂણ મોત

Cotton Price:  ખેડૂતો માટે ખુશીના સમાચાર, કપાસના ભાવ ઓલ ટાઈમ હાઈ

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં સતત થઈ રહ્યો છે ઘટાડો, જાણો આજની શું છે સ્થિતિ

દુખાવો અને ઉલ્ટી, શરીર પર ફોલ્લીઓ અને મોં કે નાકમાંથી લોહી પડવાની ફરિયાદ હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. લોહી પરીક્ષણ જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Narmada News: રાજપીપળાની બેંકના પૂર્વ કેશ ઓફિસર પર 1.93 કરોડની ઠગાઈનો આરોપ
Mehsana News: વિજાપુરમાં બની ચોંકાવનારી ઘટના, ધો. 2ની આઠ વર્ષીય બાળકીને કોઈએ આપ્યું ઈન્જેક્શન
Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Embed widget