શોધખોળ કરો

અમદાવાદમાં પાશવી ગેંગ રેપ, 24 વર્ષની યુવતીને ઉઠાવી જઈ આપી ઘેનની ગોળીઓ. ક્યા વિસ્તારમાં ગોંધી રાખીને વારંવાર કર્યો રેપ ?

ત્રણ નરાધમોએ પોતાની હવસ સંતોષવા મહિલાનું દાણીલીમડામાંથી અપહરણ કર્યુ હતું અને ત્યારબાદ તેને બહેરામપુરા તથા ખોડિયારનગરમાં ગોંધી રાખીને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ ઘેનની 15 ગોળીઓ અલગ અલગ સમયે તેને ખવડાવી હતી.

અમદાવાદઃ અમદાવાદમાં ગુના ખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે ઉંચે ચડી રહ્યો છે. શહેરમાં એક પરિણીતા સાથે ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી હતી. 24 વર્ષીય પરિણીતાનું દાણીલીમડામાંથી અપહરણ કરવામાં આવ્યા બાદ તેને બહેરામપુર તથા ખોડિયારનગરમાં ગોંધી રાખવામાં આવી હતી. જે સંદર્ભે રાજુ સોલંકી, ઈમરાન અને શકીલ નામના ઈસમો સામે ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી.

આ ઘટનાની મળતી વિગત પ્રમાણે શહેરમાં રહેતી પરિણીતા પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. ત્રણ નરાધમોએ પોતાની હવસ સંતોષવા મહિલાનું દાણીલીમડામાંથી અપહરણ કર્યુ હતું અને ત્યારબાદ તેને બહેરામપુરા તથા ખોડિયારનગરમાં ગોંધી રાખીને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ ઘેનની 15 ગોળીઓ અલગ અલગ સમયે તેને ખવડાવી હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.

મહિલા બેભાન અવસ્થામાં હતી ત્યારે ત્રણેય આરોપીઓ તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને આ અંગે ખબર ન પડે તે માટે હત્યા કરી દીધી હતી.

મધ્ય ગુજરાતના આ મોટા શહેરમાં 4 દિવસનું લોકડાઉન, શુક્રવાર સુધી રહેશે બધું બંધ.....

ગુજરાતના આ જિલ્લામાં લોકોને લૂંટવા ગેસ્ટ હાઉસમાં નકલી કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવાઈ, જાણો કઈ રીતે ફૂટ્યો ભાંડો ?

‘દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી ગુજરાતી, છતાં ટેસ્ટના વધારે રૂપિયા લઈને ગુજરાતીઓને કેમ લૂંટવામાં આવે છે ?’  

કોરોનાના નવા સ્ટ્રેઈનમાં જીવલેણ લક્ષણોઃ સતત તાવ, અશક્તિ, ગળું પકડાવું પછી બે-ત્રણ દિવસે આ લક્ષણ દેખાય તો કોરોના પાકો......

ગુજરાતમાં લોકડાઉન લાદવું જોઈએ કે નહીં ? જાણો C.R. પાટિલે શું કહ્યું ? 

Corona Cases in India: દેશમાં કોરોનાથી અત્યાર સુધીનો સૌથી વધુ મૃત્યુઆંક, સતત છઠ્ઠા દિવસે બે લાખથી વધુ કેસ

Coronavirus Pandemic:  અમેરિકાએ તેમના નાગરિકોને ભારતમાં જતાં પહેલા શું કરવાનું કહ્યું ? જાણો વિગત

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Medanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?Rajkot News । રાજકોટમા ગરમીને લઇ કેવી છે લોકોની હાલત ?, જુઓ અહેવાલGujarat News । રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી, જુઓ સમગ્ર વિગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
IPL 2024 માંથી બહાર થયો ધાકડ ખેલાડી, 16 વર્ષના સ્પિનરની થઈ KKRમાં એન્ટ્રી
IPL 2024 માંથી બહાર થયો ધાકડ ખેલાડી, 16 વર્ષના સ્પિનરની થઈ KKRમાં એન્ટ્રી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Embed widget