શોધખોળ કરો

અમદાવાદઃ રમઝાનના છેલ્લા શુક્રવારે મસ્જિદમાં નમાઝ પઢવા મંજૂરી આપવા કોણ લખ્યો મુખ્યમંત્રીને પત્ર? જાણો વિગત

રમઝાનના છેલ્લા શુક્રવારે મસ્જિદમાં નમાઝ પઢવા ચાંદ કમિટીના પ્રમુખે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. 22 મેના રોજ રમઝનની અંતિમ નમાઝ માટે દસ મિનિટ મસ્જિદ ખોલવા અનુમતિ આપતો પત્ર લખ્યો છે.

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રમઝાનના છેલ્લા શુક્રવારે મસ્જિદમાં નમાઝ પઢવા ચાંદ કમિટીના પ્રમુખે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. 22 મેના રોજ રમઝનની અંતિમ નમાઝ માટે દસ મિનિટ મસ્જિદ ખોલવા અનુમતિ આપતો પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીને લખેલા આ પત્રમાં લોકડાઉનના પ્રથમ તબક્કાથી જ લોકો ઘરમાં ઈબાદત કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગુજરાત સરકારની તમામ સૂચનાઓના પાલન સાથે નમાઝ અદા કરવા અંગે પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ગુજરાત ચાંદ કમિટીના સદર મુફ્તી શબ્બીર આલમ સાહેબ( આહી ઈમામ, જામા મસ્જીદ, અમદાવાદ)એ યાદીમાં જણાવ્યું છે કે, અલવિદ જુમ્મા અને ઈદુલ ફિત્રના દિવસે નમાઝીઓ માટે મસ્જીદો ખોલવામાં આવે. મસ્જીદમાં નમાઝ પઢવાની અનુમતી આપવામાં આવે. કારણ કે, અલવિદા એટલે રમઝાનુલ મુબારકનો છેલ્લો શુક્રવાર અને ઇદુલફિત્ર એટલે રમઝાન ઇદનો તહેવાર વર્ષમાં એક વખત આવે છે, જેમાં બધા જ લોકો રમઝાન માસનો છેલ્લો શુક્રવાર અને ઈદના દિવસે સવારે મસ્જીદમાં નમાઝ પઢવાની ખુશી અનુભવે છે. આજના માહોલને જોતા લોકડાઉનને કામ્યાબ બનાવવામાં અમે પોતે મસ્જીદોમાં ત્રણ-ચાર માણસોએ નમાઝ અદા કરવાની અપીલ કરે છે. બાકી લોકોને પોતાના ઘરમાં જ રહીને ઈબાદત કરવાનું એલાન કરી દીધું છે. આવા સમયે દરેક ધર્મગુરુઓએ જણાવી દીધું છે કે, દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહે અને લોકડાઉનના નિયમોનું પાલન કરે. જેને માનીનો લોકો પોતાના ઘરોમાં જ રહીને આ પવિત્ર માસને ઉજવી રહ્યા છે અને રોઝા રાખી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર,  હવે એક જ ફોનમાં ચાલશે અનેક એકાઉન્ટ, જાણો ક્યારે આવશે આ ફીચર 
WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર,  હવે એક જ ફોનમાં ચાલશે અનેક એકાઉન્ટ, જાણો ક્યારે આવશે આ ફીચર 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
Advertisement

વિડિઓઝ

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર,  હવે એક જ ફોનમાં ચાલશે અનેક એકાઉન્ટ, જાણો ક્યારે આવશે આ ફીચર 
WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર,  હવે એક જ ફોનમાં ચાલશે અનેક એકાઉન્ટ, જાણો ક્યારે આવશે આ ફીચર 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
કાતિલ ઠંડીમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કાતિલ ઠંડીમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન 
કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન 
Embed widget