શોધખોળ કરો

નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે સુખરામ રાઠવાએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ખોડલધામ પ્રમુખ તેમજ સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલ ક્યાં રાજકીય પક્ષમાં જોડાશે એ પ્રશ્નની  આજકાલ ખુબ ચર્ચાઓ થઇ રહી છે.

ખોડલધામ પ્રમુખ તેમજ સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલ ક્યાં રાજકીય પક્ષમાં જોડાશે એ પ્રશ્નની  આજકાલ ખુબ ચર્ચાઓ થઇ રહી છે. એક બાજુ કોંગ્રેસે તેમને આમંત્રણ આપી દીધું છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને આપમાં જોડવા આતુર છે. હવે  કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. 

તો 2022માં કોંગ્રેસની સરકાર બનશે!
વિધાનસભામાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે તો વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. જો કોંગ્રેસની સરકાર બનશે તો નરેશ પટેલને મુખ્યપ્રધાન બનાવવા કે નહીં તેનો નિર્ણય હાઈકમાન લેશે. 

આ ધારાસભ્યો અમારા સંપર્કમાં : સુખરામ રાઠવા 
આ સાથે સુખરામ રાઠવાએ એ પણ દાવો કર્યો કે પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને આ સાથે જ ભાજપમાં જેમને ટિકિટ નથી મળવાની એ ભાજપના ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે ભાજપે કહ્યું હતું કે કેટલાક ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.  

પાટીદાર અનામત આંદોલનના 10 કેસો પરત ખેંચાશે 
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસો પરત ખેંચશે. 15 એપ્રિલે પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પાટીદાર અનામત આંદોલન સમયના આ 10 કેસોમાં હાર્દિક પટેલ સામેના 2 કેસ, કૃષ્ણનગરના 2 કેસ, નરોડા,રામોલ,બાપુનગર,ક્રાઈમ બ્રાંચ,અમદાવાદ રેલ્વે,સાબરમતી,નવરંગપુરા, શહેર કોટડાના એક એક કેસનો સમાવેશ થાય છે. +

રાજદ્રોહ સિવાયના તમામ કેસો પરત ખેંચાશે 

ગુજરાત સરકારે કુલ 70 જેટલા પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આમાં રાજદ્રોહ સિવાયના તમામ કેસો પાછા ખેંચાશે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સેશન કોર્ટમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલુ છે જેના સિવાય તમામ કેસો પરત ખેંચાશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું
MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું
Aravalli: ભાજપ કાર્યાલયે ભીખાજી ઠાકોરના સમર્થકોએ કર્યો સૂત્રોચ્ચાર, શોભનાબેને પાછલા દરવાજેથી ભાગવું પડ્યું
Aravalli: ભાજપ કાર્યાલયે ભીખાજી ઠાકોરના સમર્થકોએ કર્યો સૂત્રોચ્ચાર, શોભનાબેને પાછલા દરવાજેથી ભાગવું પડ્યું
Lok Sabha Elections: રાજ્યમાં ભાજપ યોજશે મોદી પરિવાર સભા, 50 હજારથી વધુ બુથમાં યોજાશે
Lok Sabha Elections: રાજ્યમાં ભાજપ યોજશે મોદી પરિવાર સભા, 50 હજારથી વધુ બુથમાં યોજાશે
Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા બની કોગ્રેસમુક્ત, આવતીકાલે ભાજપમાં જોડાશે
Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા બની કોગ્રેસમુક્ત, આવતીકાલે ભાજપમાં જોડાશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયોIPS Sanjeev Bhatt Case | પાલનપુરની કોર્ટે સંજીવ ભટ્ટને ઠેરવ્યા દોષિત, જાણો મામલોAhmedabad Crime | બિઝનેસમેન પર આઠ શખ્સો લાકડી અને દંડા વડે તૂટી પડ્યા, જુઓ સ્થિતિGujarat Weather Updates | આગામી દિવસોમાં ગરમીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું
MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું
Aravalli: ભાજપ કાર્યાલયે ભીખાજી ઠાકોરના સમર્થકોએ કર્યો સૂત્રોચ્ચાર, શોભનાબેને પાછલા દરવાજેથી ભાગવું પડ્યું
Aravalli: ભાજપ કાર્યાલયે ભીખાજી ઠાકોરના સમર્થકોએ કર્યો સૂત્રોચ્ચાર, શોભનાબેને પાછલા દરવાજેથી ભાગવું પડ્યું
Lok Sabha Elections: રાજ્યમાં ભાજપ યોજશે મોદી પરિવાર સભા, 50 હજારથી વધુ બુથમાં યોજાશે
Lok Sabha Elections: રાજ્યમાં ભાજપ યોજશે મોદી પરિવાર સભા, 50 હજારથી વધુ બુથમાં યોજાશે
Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા બની કોગ્રેસમુક્ત, આવતીકાલે ભાજપમાં જોડાશે
Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા બની કોગ્રેસમુક્ત, આવતીકાલે ભાજપમાં જોડાશે
EDની જપ્ત સંપત્તિનું શું થાય છે, જેને ગરીબોમાં વહેંચવાની વાત કરી રહ્યા છે વડાપ્રધાન મોદી?
EDની જપ્ત સંપત્તિનું શું થાય છે, જેને ગરીબોમાં વહેંચવાની વાત કરી રહ્યા છે વડાપ્રધાન મોદી?
Navsari: નવસારીમાં ભાજપે જિલ્લા પંચાયત સભ્યને કેમ ફટકારી નોટિસ? બે દિવસમાં માંગ્યો જવાબ
Navsari: નવસારીમાં ભાજપે જિલ્લા પંચાયત સભ્યને કેમ ફટકારી નોટિસ? બે દિવસમાં માંગ્યો જવાબ
Lok sabha Election 2024 Live Update: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ
Lok sabha Election 2024 Live Update: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ
30 બિલિયન ડોલરની માલિક અને ભારતની સૌથી ધનિક મહિલાએ ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો સાથ છોડ્યો
30 બિલિયન ડોલરની માલિક અને ભારતની સૌથી ધનિક મહિલાએ ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો સાથ છોડ્યો
Embed widget