શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં કોરોનાથી કુલ 2142 લોકોના મોત, કયા ત્રણ જિલ્લામાં એક પણ મોત નહીં? જાણો વિગત
ડાંગ, નર્મદા અને તાપી જિલ્લામાં કોરોનાથી આજ સુધી એક પણ મોત નહીં.
![ગુજરાતમાં કોરોનાથી કુલ 2142 લોકોના મોત, કયા ત્રણ જિલ્લામાં એક પણ મોત નહીં? જાણો વિગત No one died from covid-19 in Tapi, Dang and Narmad district ગુજરાતમાં કોરોનાથી કુલ 2142 લોકોના મોત, કયા ત્રણ જિલ્લામાં એક પણ મોત નહીં? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/12191150/corona-08.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં મોતની સંખ્યા પણ વધારે છે. દેશમાં મોતની સંખ્યાની દ્રષ્ટીએ ગુજરાત ચોથા નંબરે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 2142 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1547 લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યમાં હજુ ત્રણ જિલ્લા એવાં છે, જ્યાં અત્યાર સુધીમાં કોરોનાથી એક પણ મોત થયું નથી.
આ ત્રણેય જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના છે. જેમાં ડાંગ, નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે. ડાંગમાં તો હવે એક જ એક્ટિવ કેસ છે. જેથી આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત થાય તેવી સંભાવના છે. નર્મદા જિલ્લામાં 29 એક્ટિવ કેસો છે. જ્યારે 102 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે તાપી જિલ્લામાં 22 એક્ટિવ કેસો છે. તેમજ 50 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)