શોધખોળ કરો

પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી સાંજે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાર બાદ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. પીએમ 18મીએ સવારે ગાંધીનગરથી પાવાગઢ જવા રવાના થશે

PM Modi Gujarat visit: પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી સાંજે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાર બાદ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. રાત્રે અથવા 18મી વહેલી સવારે વડાપ્રધાન મોદી તેમના માતા હીરાબાને મળવા માટે જશે. 18 જૂને હીરાબાના 100 વર્ષ પુરા થશે. જેને લઈને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ 18મીએ સવારે 8 વાગ્યે હેલિપેડ ગાંધીનગરથી પાવાગઢ જવા રવાના થશે. પાવાગઢમાં મહાકાળીનાં મંદિરે ધ્વજારોહણ કરશે. બાદમાં વડોદરા ખાતે જનસભાને સંબોધન કરશે.

 

પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

આ ઉપરાંત 18 તારીખે વડોદરાથી પ્રધાનમંત્રી મોદી સુરત અને ઉધના રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરશે. સુરત રેલવે સ્ટેશન 1100 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થશે. 1100 કરોડમાંથી રેલવે 800 કરોડ જ્યારે ગુજરાત સરકાર 300 કરોડ આપશે. જ્યારે ઉધના 212 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થશે. સુરત ઉધના સ્ટેશન માટે ટેન્ડરની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે.

તો બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્ત માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે આખરી ઓપ આપ્યો છે. 5000 પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડેપગ રહેશે. બે હજાર મહિલા પોલીસ ઉપરાંત બહારના બે હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્ત માટે તૈનાત રહશે. 20 આઇપીએસ, 35 ડીવાયએસપી,100 પીઆઇ બંદોબસ્તમાં તૈનાત રહશે. એસઆરપીની પાંચ કંપની પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. 12 ઘોડેસવાર, એનએસજી કમાન્ડો સાથે ચેતક કમાન્ડો અને ક્રાઇમ બાન્ચ, એસઓજી, પીસીબીની ટિમો પણ હાજર રહશે. એસપીજીએ સભા સ્થળ અને રૂટનું નિરીક્ષણ કરી શહેર પોલીસના બંદોબસ્તની વિગતો મેળવી હતી. બૉમ્બ સ્કવોડની 10 ટિમો દ્વારા સભા સ્થળે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

પીએમ મોદીના માતાના શતાયુ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. વડનગરના હાટકેશ્વર મંદિર અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ઉજવણી કરવામાં આવશે. પીએમ મોદીના પરિવાર દ્વારા જગન્નાથ મંદિરમાં વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. કાળી રોટી ધોળી દાળના ભંડારાનું મંદિરમાં આયોજન કરાયું છે. હીરાબા પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા આવશે. ભગવાન જગન્નાથજી મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget