શોધખોળ કરો

ભાવનગરમાં ફેલાઇ આ ખતરનાક બીમારી, જીવજંતુ કરડતાં કરાવવું પડે છે ઓપરેશન

Latest Bhavnagar News: જોકે અત્યાર સુધી આ બીમારીનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ જે પ્રમાણે કેસો વધી રહ્યા છે તે જરૂરથી ચિંતાજનક સાબિત થઈ શકે છે.

Bhavnagar News: ભાવનગરમાં એક નવી બીમારીએ ચિંતા વધારે છે. કોઈ ઝેરી જીવજંતુ કરડી જવાથી દર્દીઓના શરીરમાં ઇન્ફેક્શન ફેલાય છે અને ત્યારબાદ ઓપરેશન કરાવવું પડે છે. હાલતો મેડિકલ ની ભાષામાં સેલ્યુલાઇટિસ નામની બીમારી કહેવામાં આવે છે. દર્દીને જ્યારે જીવજંતુ કરડે છે ત્યારે હાથમાં અથવા તો પગમાં લાલ ચાંદા પડી જતા હોય છે અને ત્યારબાદ ગેંગરીંગ થવાથી ઓપરેશન કરાવવું પડે છે. સરકારી હોસ્પિટલમાં આશ્ચર્યજનક રીતના કેશોની સંખ્યા વધી રહી છે.

કેવા હોય છે લક્ષણો

ભાવનગર શહેર અને જિલ્લાના દર્દીઓમાં એક નવી બીમારીયા જન્મ લીધો છે સામાન્ય રીતે તેના લક્ષણો છે તે દર્દી પાસેથી જાણવા મળ્યા અનુસાર જ્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડે છે ત્યારે સૌપ્રથમ ચાંદા પડી જાય છે લાલ અને ત્યારબાદ સોજો ચડે છે અને ઝડપથી ગેંગરીંગ થવા માંડે છે જેની સારવાર દરમિયાન દર્દીઓને ઓપરેશન કરાવવું પડે છે ભાવનગર ની સિવિલ હોસ્પિટલમાં આવા અસંખ્ય કેસો આવ્યા છે જેમાં દર્દીઓને કોઈ જીવજંતુ કરડી જવાથી ઓપરેશન કરવું પડ્યું હોય. જોકે અત્યાર સુધી આ બીમારીનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ જે પ્રમાણે કેસો વધી રહ્યા છે તે જરૂરથી ચિંતાજનક સાબિત થઈ શકે છે

સામાન્ય રીતે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રમાણ ની અંદર કેસો એડમિટ થયા છે. આ કેસોમાં દર્દીઓને જીવજંતુ કરડી જવાથી ઓપરેશન કરાવું પડ્યું છે પરંતુ કયું એવું જીવજંતુ છે જેનાથી આ પ્રમાણેના કેસો વધ્યા છે તે હજી સુધી ડોક્ટરને પણ જાણવા મળ્યું નથી. જોકે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિકના ધોરણે આ બીમારી વધે નહીં તે માટે દવાનો છટકાવ કરવો જોઈએ અને આ બીમારીનું મૂળ કારણ પણ જાણવું અતિ આવશ્યક છે. કારણ કે માત્ર બે ત્રણ દિવસની અંદર દર્દીને શરીરમાં મોટાભાગના હિસ્સામાં આનું ઇન્ફેક્શન ફેલાઈ જાય છે.

ભાવનગર સિવિલના RMO એ શું કહ્યું?

આ બાબતે ભાવનગર સિવિલ હોસ્પિટલના આરએમઓ તુષાર આદેશરા સાથે એબીપી અસ્મિતાએ વાત કરી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન જીવજંતુઓનો ઉપદ્રવ થતો હોય છે.  કોઈ સાપ અથવા તો અન્ય જીવજંતુ કરડી જવાથી આ પ્રમાણેના બનાવો બનતા હોય છે. પરંતુ જે પ્રમાણે કેસોની સંખ્યા વધી રહી છે તે અનેક મુશ્કેલી ઊભી કરી શકે છે. કારણ કે આ બાબતે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં જે દર્દી દાખલ થયા છે તેનું RMO ને પણ ચોક્કસ કારણ માલુમ પડી શક્યું નથી. પરંતુ આનાથી તકેદારી ચોક્કસથી રાખવી જોઈએ તેવું ભાવનગર હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, એએમસી, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને શું કર્યો મહત્વનો આદેશ? જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget