શોધખોળ કરો
રિલાયન્સથી લઈ અદાણી સુધી....બાંગ્લાદેશમાં કઈ કંપનીનો કેટલો દબદબો?
બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટની ભારતીય કંપનીઓના વ્યાપાર પર અસર પડી શકે છે. વિરોધ પ્રદર્શન અને હિંસાના કારણે લોકોની ખરીદ ક્ષમતા ઓછી થઈ શકે છે. જેનાથી કંપનીઓની ઉત્પાદકોની માંગ ઘટી શકે છે.
બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને બાંગ્લાદેશ છોડ્યા પછી પણ હિંસા અટકી નથી. અહીં અત્યાર સુધીમાં 440 થી વધુ લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં,
Khelo khul ke, sab bhool ke - only on Games Live
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
gujarati.abplive.com
Opinion