શોધખોળ કરો

Corona news update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા, તો 8 લોકોનાં મોત

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 63,610 કેસ છે. જે પૈકી 83 વેન્ટીલેટર પર છે, જ્યારે 63,527 નાગરિકો સ્ટેબલ છે

LIVE

Key Events
Corona news update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150  કેસ નોંધાયા, તો 8 લોકોનાં મોત

Background

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 63,610 કેસ છે. જે પૈકી 83 વેન્ટીલેટર પર છે, જ્યારે 63,527 નાગરિકો સ્ટેબલ છે

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150  કેસ નોંધાયા છે. બીજી તરફ 6096  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,52,471 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.04 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  8 મોત થયા. આજે 1,38,536 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
12:40 PM (IST)  •  17 Jan 2022

વડોદરામાં કોરોના કેસ વધતાં ટેસ્ટિંગ પણ વધ્યું , ગોત્રી હોસ્પિટલમાં RTPCR ટેસ્ટના 1500 રિપોર્ટ પેન્ડિંગ

રાજકોટ ભાજપના નેતા કશ્યપ શુક્લ કોરોનાથી સંક્રમિત થયા છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીની પ્રચારમાં પણ કશ્યપ શુક્લ સંક્રમિત થયા હતા. .તેઓ બીજી વખત સંક્રમિત થયા છે. ..


વડોદરામાં કોરોના કેસ વધતાં ટેસ્ટિંગ પણ વધ્યું, ગોત્રી હોસ્પિટલમાં RTPCR ટેસ્ટના 1500 રિપોર્ટ પેન્ડિંગ , રોજ 500 સેમ્પલ ચકાસવા માત્ર 5 ટેકનીશિયન અને 3 ઓપરેટરનો સ્ટાફ હાજર છે. ભરતી કરેલો સ્ટાફ હાજર ન થતાં 8 લોકોને 16 કલાક કામ  કરવું પડે છે.
સ્ટાફ ઓછો હોવાથી RTPCR ટેસ્ટના રિપોર્ટમાં વિંલંબ થઈ રહ્યો છે.

12:39 PM (IST)  •  17 Jan 2022

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનું મંદિર દર્શનાર્થીઓ માટે પોષી પૂનમના દિવસે રહેશે બંધ, ભક્તોને નહી મળે પ્રવેશ

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર માં પોષી પૂર્ણિમાએ ભક્તોએ બંધ દરવાજે ડાકોર ના ઠાકોરના દર્શન કર્યાં. કોરોનાની મહામારી ને લઈને મંદિર પ્રશાસન દ્વારા પોષી પૂર્ણિમા પૂરતું એક દિવસ મંદિર બંધ રાખવા  નિર્ણય લીધો છે. આવતી કાલથી રાબેતા મુજબ ભક્તો કરી  દર્શન

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રહેશે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.

12:37 PM (IST)  •  17 Jan 2022

સુરત કોરોના કહેર યથાવત છે. સુરત મનપા હેલ્થકેર 173 વર્કર કોરોના પોઝિટિવ

સુરત કોરોના કહેર યથાવત છે. સુરત મનપા હેલ્થકેર 173 વર્કર કોરોના પોઝિટિવ છે. તો હાલ 300 કરતા વધુ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 22 દર્દી વેન્ટિલેટર અને 81 દર્દી ઓક્સિજ પર છે. સતત ઓક્સિજન પર પણ દર્દીઓ વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાક માં 9 શાળા 59 વિધાર્થી સંક્રમિત થયા છે.


સુરતના  અઠવા વિસ્તારમાં કોરોના કહેર યથાવત છે. એકબાદ એક સોસાયટી ક્લસ્ટર જાહેર કરાઇ રહી છે. ગાર્ડન પેલેસ,ગ્રીન ગાર્ડન,નેમિનાથ એપારમેન્ટ, દિવ્યપથ એપારમેન્ટ અને સુરત ના સિટીલાઈટ વિસ્તારમાં આંખે આખી સોસાયટી અને એપારમેન્ટ સમૂહ કોરોનાટાઇન છે.

12:36 PM (IST)  •  17 Jan 2022

Corona news update: એસટી ડેપોની મોટી ભૂલ, કોરોનાં પોઝિટિવ ડ્રાઇવરને બોલાવ્યો ડ્યૂટી પર, બસ લઇને રાજસ્થાન જોધપુર પહોંચ્યા

સિદ્ધપુર એસટી ડેપોની મોટી ભૂલ, કોરોનાં પોઝિટિવ ડ્રાઇવરને બોલાવ્યો ડ્યૂટી પર, બસ લઈને સિધ્ધપુરથી રાજસ્થાન જોધપુર પહોંચ્યા

કેશાજી ઠાકોર નામનાં એસટી ડ્રાઈવર કોરોના પોઝિટિવ હોવા છતાં પણ વર્ધિ અપતાં આ મુદ્દે ચકચાર મચી ગઇ છે. કોરોના પોઝિટિવ ડ્રાઇવર એસટી બસ લઈને સિધ્ધપુરથી રાજસ્થાન જોધપુર પહોંચ્યા હતા. ડ્રાઇવરે કહ્યું હું કોરોના પોઝિટિવ છું છતાં પણ એસટી ડેપો ના સંચાલકો દ્વારા મને ડ્યૂટી પર આવવા ફરજ પડાઇ છે. એસટી ડેપોના મેનેજર તેમજ મણિલાલ નામનાં સંચાલકના આ કૃત્ય સામે સવાલ ઉઠી રહ્યાં છે

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget