શોધખોળ કરો

JEE Advanced 2026: IIT રૂડકીએ JEE Advanced 2026 માટે બદલ્યા નિયમો, હવે પરીક્ષા આપી શકશે ફક્ત આ ઉમેદવારો

JEE Advanced 2026: સંસ્થાએ એક સત્તાવાર નોટિસ મારફતે આ માહિતી હતી. નવા નિમય કુલ પાંચ પોઈન્ટ્સમાં જાહેર કરવામાં આવ્યા છે

JEE Advanced 2026: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) રૂડકીએ JEE એડવાન્સ્ડ 2026 માટે નવા એલિજિબિલિટી નિયમ જાહેર કર્યા છે. સંસ્થાએ એક સત્તાવાર નોટિસ મારફતે આ માહિતી હતી. નવા નિમય કુલ પાંચ પોઈન્ટ્સમાં જાહેર કરવામાં આવ્યા છે અને દરેક ઉમેદવારે તેનું પાલન કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. 

નોટિસ અનુસાર, JEE Advanced 2026માં સામેલ થતા અગાઉ ઉમેદવારે JEE મેઇન 2026 (B.E./B.Tech. પેપર) માં ટોચના 250,000 સફળ ઉમેદવારોમાં સ્થાન મેળવવું આવશ્યક છે. અનામત શ્રેણીઓ માટે અગાઉની જેમ બેઠકોની ટકાવારી સમાન રહેશે અને તમામ કેટેગરીમાં દિવ્યાંગ ઉમેદવારોને 5 ટકા અનામત મળશે.

વય મર્યાદા માપદંડો પણ જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય શ્રેણીના ઉમેદવારોનો જન્મ 1 ઓક્ટોબર, 2001 અથવા તે પછી થયો હોવો જોઈએ જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ મળશે. તેથી અનામત શ્રેણીઓ માટે જન્મ તારીખ 1 ઓક્ટોબર, 1996 ના રોજ અથવા તે પછી હોવી જોઈએ.

પરીક્ષાના પ્રયાસો અંગેના નિયમો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ઉમેદવારો ફક્ત બે વાર JEE એડવાન્સ્ડ પરીક્ષા આપી શકશે અને તે પણ સતત બે વર્ષમાં આપી શકશે. આનો અર્થ એ છે કે તક મર્યાદિત છે અને તૈયારી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવી આવશ્યક છે.

આ નિયમમાં પણ ફેરફાર

12મા ધોરણની પરીક્ષા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.JEE Advanced 2026 માટે તે ઉમેદવારો યોગ્ય રહેશે જેમણે પ્રથમવાર 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2025 અથવા 2026માં આપી હોય. જે ઉમેદવારો 2024 અથવા તે અગાઉ 12મા ધોરણની પરીક્ષા આપી છે તે આ પરીક્ષા માટે પાત્ર રહેશે નહીં. જો કે, જો કોઈ બોર્ડ 2023-24નું પરિણામ 18 જૂન, 2024ના રોજ અથવા તે પછી જાહેર કર્યું છે તો 2024માં પરીક્ષા આપનારા ઉમેદવારોને પાત્ર ગણવામાં આવશે. જો બોર્ડ દ્વારા પરિણામ અટકાવી દેવામાં આવે તો ઉમેદવારને પાત્ર ગણવામાં આવશે નહીં.

IIT માં પહેલાથી જ પ્રવેશ મેળવનારા ઉમેદવારો માટે સ્પષ્ટ નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવારને અગાઉ IIT માં સીટ ફાળવવામાં આવી હોય, પ્રવેશ લીધો હોય, રિપોર્ટ કરવામાં આવ્યો હોય અથવા પછીથી તેમની સીટ રદ કરવામાં આવી હોય તો તેઓ JEE એડવાન્સ્ડ 2026 માટે પાત્ર રહેશે નહીં. જો કે, 2025માં પ્રિપેરેટરી કોર્સમાં પ્રવેશ મેળવનારા ઉમેદવારો અને JoSAA 2025 માં IIT સીટ મેળવનારા પરંતુ રિપોર્ટ ન કરનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે.

તારીખો પણ જાહેર

NTA એ JEE Main 2026 માટેની પરીક્ષાની તારીખો પણ જાહેર કરી છે. મેન્સનું સત્ર 1 21 થી 30 જાન્યુઆરી, 2026ની વચ્ચે યોજાશે, જ્યારે સેશન- 2ની પરીક્ષા 1 એપ્રિલથી 10 એપ્રિલ, 2026 ની વચ્ચે યોજાશે. IIT રૂડકી 17 મે, 2026 ના રોજ JEE Advanced 2026 કમ્પ્યુટર-આધારિત પરીક્ષાનું આયોજન કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
Embed widget