શોધખોળ કરો

JEE Advanced 2026: IIT રૂડકીએ JEE Advanced 2026 માટે બદલ્યા નિયમો, હવે પરીક્ષા આપી શકશે ફક્ત આ ઉમેદવારો

JEE Advanced 2026: સંસ્થાએ એક સત્તાવાર નોટિસ મારફતે આ માહિતી હતી. નવા નિમય કુલ પાંચ પોઈન્ટ્સમાં જાહેર કરવામાં આવ્યા છે

JEE Advanced 2026: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) રૂડકીએ JEE એડવાન્સ્ડ 2026 માટે નવા એલિજિબિલિટી નિયમ જાહેર કર્યા છે. સંસ્થાએ એક સત્તાવાર નોટિસ મારફતે આ માહિતી હતી. નવા નિમય કુલ પાંચ પોઈન્ટ્સમાં જાહેર કરવામાં આવ્યા છે અને દરેક ઉમેદવારે તેનું પાલન કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. 

નોટિસ અનુસાર, JEE Advanced 2026માં સામેલ થતા અગાઉ ઉમેદવારે JEE મેઇન 2026 (B.E./B.Tech. પેપર) માં ટોચના 250,000 સફળ ઉમેદવારોમાં સ્થાન મેળવવું આવશ્યક છે. અનામત શ્રેણીઓ માટે અગાઉની જેમ બેઠકોની ટકાવારી સમાન રહેશે અને તમામ કેટેગરીમાં દિવ્યાંગ ઉમેદવારોને 5 ટકા અનામત મળશે.

વય મર્યાદા માપદંડો પણ જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય શ્રેણીના ઉમેદવારોનો જન્મ 1 ઓક્ટોબર, 2001 અથવા તે પછી થયો હોવો જોઈએ જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ મળશે. તેથી અનામત શ્રેણીઓ માટે જન્મ તારીખ 1 ઓક્ટોબર, 1996 ના રોજ અથવા તે પછી હોવી જોઈએ.

પરીક્ષાના પ્રયાસો અંગેના નિયમો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ઉમેદવારો ફક્ત બે વાર JEE એડવાન્સ્ડ પરીક્ષા આપી શકશે અને તે પણ સતત બે વર્ષમાં આપી શકશે. આનો અર્થ એ છે કે તક મર્યાદિત છે અને તૈયારી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવી આવશ્યક છે.

આ નિયમમાં પણ ફેરફાર

12મા ધોરણની પરીક્ષા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.JEE Advanced 2026 માટે તે ઉમેદવારો યોગ્ય રહેશે જેમણે પ્રથમવાર 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2025 અથવા 2026માં આપી હોય. જે ઉમેદવારો 2024 અથવા તે અગાઉ 12મા ધોરણની પરીક્ષા આપી છે તે આ પરીક્ષા માટે પાત્ર રહેશે નહીં. જો કે, જો કોઈ બોર્ડ 2023-24નું પરિણામ 18 જૂન, 2024ના રોજ અથવા તે પછી જાહેર કર્યું છે તો 2024માં પરીક્ષા આપનારા ઉમેદવારોને પાત્ર ગણવામાં આવશે. જો બોર્ડ દ્વારા પરિણામ અટકાવી દેવામાં આવે તો ઉમેદવારને પાત્ર ગણવામાં આવશે નહીં.

IIT માં પહેલાથી જ પ્રવેશ મેળવનારા ઉમેદવારો માટે સ્પષ્ટ નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવારને અગાઉ IIT માં સીટ ફાળવવામાં આવી હોય, પ્રવેશ લીધો હોય, રિપોર્ટ કરવામાં આવ્યો હોય અથવા પછીથી તેમની સીટ રદ કરવામાં આવી હોય તો તેઓ JEE એડવાન્સ્ડ 2026 માટે પાત્ર રહેશે નહીં. જો કે, 2025માં પ્રિપેરેટરી કોર્સમાં પ્રવેશ મેળવનારા ઉમેદવારો અને JoSAA 2025 માં IIT સીટ મેળવનારા પરંતુ રિપોર્ટ ન કરનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે.

તારીખો પણ જાહેર

NTA એ JEE Main 2026 માટેની પરીક્ષાની તારીખો પણ જાહેર કરી છે. મેન્સનું સત્ર 1 21 થી 30 જાન્યુઆરી, 2026ની વચ્ચે યોજાશે, જ્યારે સેશન- 2ની પરીક્ષા 1 એપ્રિલથી 10 એપ્રિલ, 2026 ની વચ્ચે યોજાશે. IIT રૂડકી 17 મે, 2026 ના રોજ JEE Advanced 2026 કમ્પ્યુટર-આધારિત પરીક્ષાનું આયોજન કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
PNB ગ્રાહકોને મોટો ઝટકો! ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડી, 1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ
PNB ગ્રાહકોને મોટો ઝટકો! ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડી, 1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ
ફક્ત 1.5 લાખ રૂપિયામાં બની જશે તમારુ ઘર, NTPC ની આ અનોખી ટેકનિકે કરી કમાલ
ફક્ત 1.5 લાખ રૂપિયામાં બની જશે તમારુ ઘર, NTPC ની આ અનોખી ટેકનિકે કરી કમાલ
Gold Silver : સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, અચાનક ઘટાડા પાછળના શું છે કારણો, જાણો
Gold Silver : સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, અચાનક ઘટાડા પાછળના શું છે કારણો, જાણો
Advertisement

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Embed widget