શોધખોળ કરો

IRCTC New Facility: તહેવારોની આ સિઝનમાં રેલવે ટિકિટ બુકિંગ થશે સરળ! IRCTCની વેબસાઈટ પર થવા જઈ રહ્યો છે આ મોટો ફેરફાર

દુર્ગા પૂજા 2022, દિવાળી 2022, છઠ જેવા તહેવારો પર રેલ્વે ટિકિટ બુકિંગ માટે ઘણી હરીફાઈ છે.

IRCTC New Facility for Ticket Booking: ભારતીય રેલ્વે દેશના સામાન્ય લોકોના જીવનનો અભિન્ન ભાગ માનવામાં આવે છે. દરરોજ કરોડો યાત્રીઓ ટ્રેન દ્વારા તેમના ઘરે જાય છે. જો કે સામાન્ય રીતે રેલવે ટિકિટ બુક કરાવવા માટે લડાઈ થતી હોય છે, પરંતુ તહેવારોની સિઝનમાં આ લડાઈ વધુ વધી જાય છે.

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઈટ પર ભીડને કારણે ઘણી વખત સર્વર ડાઉન થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ટિકિટ બુકિંગમાં મોટી સમસ્યા સર્જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને IRCTCએ એક મોટું પગલું ભર્યું છે. IRCTCએ આ માટે વિદેશથી કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે. આ સાથે, તમને ઈ-ટિકિટ બુક કરાવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. IRCTC સંબંધિત ફરિયાદોને ધ્યાનમાં રાખીને રેલવેએ આ પગલું ભર્યું છે.

આ મોટો ફેરફાર IRCTCની વેબસાઈટ પર થવા જઈ રહ્યો છે

તમને જણાવી દઈએ કે દુર્ગા પૂજા 2022, દિવાળી 2022, છઠ જેવા તહેવારો પર રેલ્વે ટિકિટ બુકિંગ માટે ઘણી હરીફાઈ છે. આવી સ્થિતિમાં કન્ફર્મ અને તત્કાલ ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત, બુકિંગ વખતે, મુસાફરો સર્વર ડાઉન હોવાની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં વિદેશી કંપનીને ઈ-ટિકિટ બુકિંગ માટે કન્સલ્ટન્ટ તરીકે રાખવાથી ભારે ભીડ વચ્ચે પણ સર્વર ડાઉનની સમસ્યા દૂર થઈ જશે. આ સાથે મુસાફરો કોઈપણ મુશ્કેલી વિના તરત જ રેલવે ટિકિટ બુક કરી શકશે.

દલાલોથી છૂટકારો મેળવો

નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા બેથી ત્રણ વર્ષમાં કુલ આરક્ષિત ટિકિટોની સંખ્યામાં ઈ-ટિકિટનો હિસ્સો જબરદસ્ત રીતે વધ્યો છે. કુલ આરક્ષિત ટિકિટોમાંથી લગભગ 80% IRCTC દ્વારા બુક કરવામાં આવી રહી છે, વર્ષ 2016-2017માં ઈ-ટિકિટનો હિસ્સો 60% હતો જે હવે વધીને 80% થઈ ગયો છે. આ સાથે રેલ્વેને તહેવારોની સિઝનમાં દલાલોથી આઝાદી મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Sheikh Hasina Gets Death Penalty : ઈંટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ કોર્ટે શેખ હસીનાને સંભળાવી ફાંસીની સજા
Ahmedabad news : અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડેંટલ હોસ્પિટલનું સામે આવ્યું ભોપાળું
Bhavnagar Murder Case: ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગનો અધિકારી જ બન્યો પરિવારનો હત્યારો
Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
રોકેટ બન્યા આ ડિફેન્સ કંપનીના શેર, 100 કરોડના આર્મી ઓર્ડરની અસર, રોકાણકારોને બખ્ખા 
રોકેટ બન્યા આ ડિફેન્સ કંપનીના શેર, 100 કરોડના આર્મી ઓર્ડરની અસર, રોકાણકારોને બખ્ખા 
Delhi Air Quality: દિલ્હીમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ, હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ'
Delhi Air Quality: દિલ્હીમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ, હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ'
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
'ભારત કોઈપણ યુદ્ધ માટે તૈયાર...', જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ચીન પર કહી આ વાત 
'ભારત કોઈપણ યુદ્ધ માટે તૈયાર...', જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ચીન પર કહી આ વાત 
Embed widget