શોધખોળ કરો

ચેક આપતાં પહેલા નવા નિયમો રાખો ધ્યાનમાં, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન

ચેક આપતા પહેલા તમારા બેંક એકાઉન્ટમાં પૂરતી રકમ હોય તે સુનિશ્ચિત કરી લો, નહીંતર તમારો ચેક બાઉંસ થશે. ચેક બાઉંસ થવા પર પેનલ્ટી ભરવી પડશે.

જો તમે ચેક દ્વારા પેમેન્ટ કરો છો તો ચેક આપતા પહેલા વધારે સાવધાની રાખજો. ભારતીય રિઝર્વ બેંકે 1 ઓગસ્ટથી બેંકિંગ નિયમોમાં કેટલાક બદલાવ કર્યા છે. કેન્દ્રીય બેંકે 24 કલાક બલ્ક ક્લિયરિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ફેંસલો લીધો છે. આ મહિનાથી નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ 24 કલાક કામ કરી રહ્યું છે.

એનએસીએચ તમામ દિવસ કામ કરી રહ્યું હોવાથી તમારે ચેકતી પેમેન્ટ કરતી વખતે વધારે સાવધાની રાખવાની જરૂર છે. કારણકે ચેક ક્લિયરિંગ હવે નોન વર્કિંગ ડે અને રજાના દિવસે પણ થઈ શકશે. તેથી ચેક આપતા પહેલા તમારા બેંક એકાઉન્ટમાં પૂરતી રકમ હોય તે સુનિશ્ચિત કરી લો, નહીંતર તમારો ચેક બાઉંસ થશે. ચેક બાઉંસ થવા પર પેનલ્ટી ભરવી પડશે.

એનએસીએચ શું છે

એનએસીએચ, નેશનલ પેમેંટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત એક બલ્ક પેમેંટ સિસ્ટમ છે. જે ડિવિડંડ. વ્યાજ, પગાર અને પેંશનની ચુકવણી જેવી એકથી વધારે ક્રેડિટ ટ્રાંસફરની સુવિધા આપે છે. ઉપરાંત વીજળી, ગેસ, ટેલીફોન, પાણી, લોનના હપ્તા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને વીમા પ્રીમિયર સંબંધિત ચૂકવણીના કલેકશનની સુવિધા પણ આપે છે.

વધારે રકમના ચેક માટે નવા પેમેંટ નિયમ

આરબીઆઈએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ચેક આધારિત લેણદેણની સેફ્ટી વધારવા માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી છે. જે અંતર્ગત 50 હજારથી વધારેની ચુકવણી માટે ડિટેલની ફરી પુષ્ટિ કરાવવી જરૂરી છે. આ પ્રક્રિયા અંતર્ગત ચેક જાહેર કનારા વ્યક્તિની ચેક સંબંધિત ડિટેલ ફરી આપવી પડે છે. તેમાં ચેક નંબર, ચેક ડેટ, ચેક રિસીવ કરનારનું નામ, એકાઉન્ટ નંબર, રકમ વગેરે સામેલ હોય છે.

ભારતીય રિઝર્વ બેંકે લોકોને જુની નોટો ખરીદવા અને વેચવાના નક્લી પ્રસ્તાવની ઝાળમાં ન ફસાવવા લોકોને આગ્રહ કર્યો છે. કેન્દ્રીય બેંકે એક નોટિફિકેશન દ્વારા લોકોને આ અપીલ કરી છે. આરબીઆઈએ નોટિફિકેશનમાં કહ્યું કે, કેટલાક તત્વો છેતરપિંડી માટે આરબીઆઈના નામ, લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. આવા તત્વો કમીશન, ટેક્સની માંગ કરી રહ્યા છે. ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી જુની નોટો અને સિક્કાની ખરીદી તથા વેચાણની બોગસ ઓફર આવામાં આવી રહી છે.આરબીઆઈએ જણાવ્યું કે, આ પ્રકારની લેણદેણમાં અમારી તરફથી કમીશન લેવા માટે કોઈ સંસ્થા, ફર્મ કે વ્યક્તિને નિમણૂક કરવામાં આવી નથી. કેન્દ્રીય બેંકે આ રીતે છેતરપિંડી કરનારા શખ્સોનો શિકાર ન બનવાની સલાહ આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દીકરી બનશે કરોડપતિ! આ સરકારી સ્કીમમાં ₹250થી ખાતું ખોલો, મળશે ₹50 લાખ
દીકરી બનશે કરોડપતિ! આ સરકારી સ્કીમમાં ₹250થી ખાતું ખોલો, મળશે ₹50 લાખ
Gold-Silver Rate: સોના- ચાંદીની ફરી વધી ચમક, બંનેની કિંમતમાં થયો વધારો, જાણો લેટેસ્ટ રેટ
Gold-Silver Rate: સોના- ચાંદીની ફરી વધી ચમક, બંનેની કિંમતમાં થયો વધારો, જાણો લેટેસ્ટ રેટ
Rules Changing from 1st June: 1 જૂનથી બદલી રહ્યા છે આ 6 નિયમો,  LPG થી UPI સુધી તમામ પર થશે અસર 
Rules Changing from 1st June: 1 જૂનથી બદલી રહ્યા છે આ 6 નિયમો,  LPG થી UPI સુધી તમામ પર થશે અસર 
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget