શોધખોળ કરો

હવે સરળતાથી ટ્રાન્સફર થશે વ્હીકલ, નહીં લગાવવા પડે RTOના ચક્કર, જાણો શું થશે ફાયદો

આ પ્રસ્તાવ બાદ વાહનના માલિકના મોતના કેસમાં કોઈપણ મુશ્કેલીવગર વાહનનું ટ્રાસન્ફર થઈ શકશે.

આપણાં દેશમાં વ્હીકલ ખરીદવું ભલે સરળ હોય પરંતુ તેને તમારા નાને કરાવવા અથવા ટ્રાન્સફર કરવવામાં ઘણી મુશ્કેલી આવે છે. પરંતુ હવે તમને ટૂંકમાં જ તેમાંથી છૂટકારો મળવાનો છે. રોડ, ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રાલયે વાહન ટ્રાન્સફરની પ્રોસેસને સરળ બનાવવા માટે કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. નવા પ્રસ્તાવ અનુસાર વાહનના માલિક વ્હીકલ રજિસ્ટ્રેશન બાદ પણ ઓનલાઈન અરજીના માધ્યમથી કોઈને પણ નોમિની બનાવી શકશે. નહીં લગાવવા પડે RTOના ચક્કર આ પ્રસ્તાવ બાદ વાહનના માલિકના મોતના કેસમાં કોઈપણ મુશ્કેલીવગર વાહનનું ટ્રાસન્ફર થઈ શકશે. તમારે હાલની જેમ પરિવારના સભ્યોએ સતત અલગ અલગ ઓફિસ જવાની અને અનેક જાણકારી અને ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂરત નહીં રહે. ઉપરાંત કોમર્શિયલ વ્હીકલના કેસમાં ક્યારેય વાહનની પરમિટ રદ્દ થઈ જાય છે. તેનાથી વાહનનો ઉપોયગ કરવાની મંજૂરી ફરીથી લેવામાં મુશ્કેલી આવી શકે છે. આધાર કાર્ડથી થશે વેરિફિકેશન વાહનના નોમિનિ વ્યક્તિને માલિકના મોતના કેસમાં વાહનનો કાયદાકીય ઉત્તરાધિકારી બનાવવા માટે ઓળખનો પુરાવો આપવો પડશે. જો નોમિનિ વ્યક્તિ પહેલાથી જ નોમિની છે, તો વાહનને તેના નાને ટ્રાન્સફર કરવામાં આવશે અને નોમિનિ વ્યક્તિએ પોર્ટલ પર ડેથ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને પોર્ટલના માધ્યમથી તેના નામ પર રજિસ્ટ્રેશનનાં નવાં સર્ટિફિકેટ માટે અરજી કરવાની રહેશે જે આધાર કાર્ડ દ્વારા વેરીફાઈ કરવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
Embed widget