શોધખોળ કરો

હવે સરળતાથી ટ્રાન્સફર થશે વ્હીકલ, નહીં લગાવવા પડે RTOના ચક્કર, જાણો શું થશે ફાયદો

આ પ્રસ્તાવ બાદ વાહનના માલિકના મોતના કેસમાં કોઈપણ મુશ્કેલીવગર વાહનનું ટ્રાસન્ફર થઈ શકશે.

આપણાં દેશમાં વ્હીકલ ખરીદવું ભલે સરળ હોય પરંતુ તેને તમારા નાને કરાવવા અથવા ટ્રાન્સફર કરવવામાં ઘણી મુશ્કેલી આવે છે. પરંતુ હવે તમને ટૂંકમાં જ તેમાંથી છૂટકારો મળવાનો છે. રોડ, ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રાલયે વાહન ટ્રાન્સફરની પ્રોસેસને સરળ બનાવવા માટે કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. નવા પ્રસ્તાવ અનુસાર વાહનના માલિક વ્હીકલ રજિસ્ટ્રેશન બાદ પણ ઓનલાઈન અરજીના માધ્યમથી કોઈને પણ નોમિની બનાવી શકશે. નહીં લગાવવા પડે RTOના ચક્કર આ પ્રસ્તાવ બાદ વાહનના માલિકના મોતના કેસમાં કોઈપણ મુશ્કેલીવગર વાહનનું ટ્રાસન્ફર થઈ શકશે. તમારે હાલની જેમ પરિવારના સભ્યોએ સતત અલગ અલગ ઓફિસ જવાની અને અનેક જાણકારી અને ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂરત નહીં રહે. ઉપરાંત કોમર્શિયલ વ્હીકલના કેસમાં ક્યારેય વાહનની પરમિટ રદ્દ થઈ જાય છે. તેનાથી વાહનનો ઉપોયગ કરવાની મંજૂરી ફરીથી લેવામાં મુશ્કેલી આવી શકે છે. આધાર કાર્ડથી થશે વેરિફિકેશન વાહનના નોમિનિ વ્યક્તિને માલિકના મોતના કેસમાં વાહનનો કાયદાકીય ઉત્તરાધિકારી બનાવવા માટે ઓળખનો પુરાવો આપવો પડશે. જો નોમિનિ વ્યક્તિ પહેલાથી જ નોમિની છે, તો વાહનને તેના નાને ટ્રાન્સફર કરવામાં આવશે અને નોમિનિ વ્યક્તિએ પોર્ટલ પર ડેથ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને પોર્ટલના માધ્યમથી તેના નામ પર રજિસ્ટ્રેશનનાં નવાં સર્ટિફિકેટ માટે અરજી કરવાની રહેશે જે આધાર કાર્ડ દ્વારા વેરીફાઈ કરવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Weather Update: યુપી સહિત આ રાજ્યોમાં મેઘરાજાએ રાત્રે કરી જમાવટ, જાણો વેધર અપડેટ્સ
Weather Update: યુપી સહિત આ રાજ્યોમાં મેઘરાજાએ રાત્રે કરી જમાવટ, જાણો વેધર અપડેટ્સ
સેક્ટરમાં જોબ્સની છટણી વચ્ચે ગૂડ ન્યૂઝ, કેપજેમિની ઇન્ડિયાએ 45,000 યુવાનોને નોકરી આપાવની કરી  જાહેરાત
સેક્ટરમાં જોબ્સની છટણી વચ્ચે ગૂડ ન્યૂઝ, કેપજેમિની ઇન્ડિયાએ 45,000 યુવાનોને નોકરી આપાવની કરી જાહેરાત
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે અર્બનનો જંગ?
Hun To Bolish : હું તો બોલીશ : રોફ અને રૂઆબ વચ્ચે શું ભેદ
Hun To Bolish : હું તો બોલીશ : ખાડા પૂરો, ટેક્સ પણ ભરો!
Morbi News : મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસનો પાટીદાર સમાજે કર્યો વિરોધ
Dholka Child Trafficking Case Update : અમદાવાદમાં ધોળકામાં બાળ તસ્કરીના કેસમાં ઘટસ્ફોટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: યુપી સહિત આ રાજ્યોમાં મેઘરાજાએ રાત્રે કરી જમાવટ, જાણો વેધર અપડેટ્સ
Weather Update: યુપી સહિત આ રાજ્યોમાં મેઘરાજાએ રાત્રે કરી જમાવટ, જાણો વેધર અપડેટ્સ
સેક્ટરમાં જોબ્સની છટણી વચ્ચે ગૂડ ન્યૂઝ, કેપજેમિની ઇન્ડિયાએ 45,000 યુવાનોને નોકરી આપાવની કરી  જાહેરાત
સેક્ટરમાં જોબ્સની છટણી વચ્ચે ગૂડ ન્યૂઝ, કેપજેમિની ઇન્ડિયાએ 45,000 યુવાનોને નોકરી આપાવની કરી જાહેરાત
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
Embed widget