શોધખોળ કરો

Bank Job Recruitment 2022: પંજાબ નેશનલ બેન્કમાં અનેક પદો પર ભરતીની કરાઇ જાહેરાત, 78 હજાર રૂપિયા સુધી મળશે પગાર

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

PNB Recruitment 2022: બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. પંજાબ નેશનલ બેંકે વિવિધ જગ્યાઓની ભરતી માટે સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ (SO) ની કુલ 145 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. PNB SO ભરતીમાં લાયક ઉમેદવારોની પસંદગી માટે PNB ની ઓનલાઈન પરીક્ષા 12 જૂને યોજાવાની છે. PNBની આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 મે 2022 સુધી યથાવત રહેશે.પંજાબ નેશનલ બેંકમાં કુલ 145 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જેમાંથી મેનેજર (રિસ્ક)ની 40 જગ્યાઓ, મેનેજર (ક્રેડિટ)ની 100 અને સિનિયર મેનેજર (ટ્રેઝરી)ની પાંચ જગ્યાઓનો સમાવેશ થાય છે.

આવશ્યક લાયકાત

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી અથવા યુએસએમાંથી ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ અથવા માન્ય સંસ્થામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) કરેલ હોવું આવશ્યક છે. આ સિવાય ફાયનાન્સમાં MBA કરેલું હોવું જોઈએ. ખાનગી ક્ષેત્રની બેંક અથવા PSU અથવા NBFC અથવા નાણાકીય સંસ્થામાં જોખમ અથવા ક્રેડિટ અથવા ફ્રેક્સ અધિકારી તરીકે એક વર્ષ સુધી કામ કર્યું હોવું જોઈએ.

વય મર્યાદા અને અરજી ફી

પંજાબ નેશનલ બેંકમાં મેનેજરના પદ માટે વય મર્યાદા 25 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મેનેજરના પદ માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ અને મહત્તમ વય મર્યાદા માત્ર 37 વર્ષ હોવી જોઈએ. SC/ST/PWBD કેટેગરીના ઉમેદવારોએ ઉમેદવાર દીઠ 50 રૂપિયા ચૂકવવા પડશે. આમાં GST અલગથી ચૂકવવો પડશે. બાકીના તમામ ઉમેદવારોએ ઉમેદવાર દીઠ રૂ. 850 ચૂકવવા પડશે. GST પણ અલગથી ચૂકવવો પડશે.

પસંદગી પ્રક્રિયા

આ પદો પર પસંદગી માટે દેશભરમાં 12 જૂન, 2022 ના રોજ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ pnbindia.in ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Embed widget