શોધખોળ કરો

RBIએ લોન લેનારને કર્યા સતર્ક, જાણો ટવિટ કરીને શું આપ્યાં મહત્વના સૂચનો ? ભારતની આ 4 જગ્યા

ભારતીય રિઝર્વ બેન્ક નાણાકિય સાક્ષર સપ્તાહ મનાવી રહ્યું છે. જે અંતર્ગત લોન સંબંઘિત કેટલાક મહત્વના સૂચન આરબીઆઇ કર્યાં છે. લોન લેનાર માટે ભારતીય રિઝર્વ બેન્કે શું સૂચન કર્યાં છે જાણીએ...

ભારતીય રિઝર્વ બેન્કે નાણાકિય સાક્ષરતા સપ્તાહ મનાવવાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત કેન્દ્રિય બેન્ક દેશવાસીઓને નાણાકિય બાબતે સાક્ષર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જેના પગલે આરબીઆઇએ સોશિયલ મીડિયા પર લોન લેનાર માટે કેટલાક સૂચનો આપ્યાં છે. આરબીઆઇએ જણાવ્યું છે કે, લોન એટલી જ લો જેના EMI બહુ સરળતાથી આપ ભરી શકો. જે ઉદેશથી લોન લીધી હોય તેનો ઉપયોગ પણ એ જ હેતુસર થવો જોઇએ. આરબીઆઇએ લોન મુદ્દે સૂચન આપતા જણાવ્યું કે, સમજદારીથી લોન લો અને અધિકૃત સંસ્થા પાસેથી લોન લેવાનું પસંદ કરો. આરબીઆઇએ જણાવ્યું કે, બેન્ક અને રજિસ્ટર્ડ ફાઇનાન્સ કંપની આરબીઆઇ દ્વારા વિનિયમિત હોય છે. આ કંપની કાર્યપ્રણાલીનું પાલન  કરે તો ફરિયાદનું તાત્કાલિક નિવારણ આવે છે. આરબીઆઇએ જણાવ્યું કે, બેન્કો,  NBFC અને HFC જેવી વિનિયમિત સંસ્થા પાસેથી લોન લેવી સમજદારીભર્યું પગલું છે. કારણ કે આ સંસ્થા પર સતત નિરીક્ષણ થતું રહે છે. આરબીઆઇને જણાવ્યું કે, દરેક બેન્કના ગ્રાહકે અકાઉન્ટ સંબંધિત જાણકારીનું એલર્ટ મેળવવા માટે મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી રજીસ્ટર્ડ કરાવવા અનિવાર્ય છે. ઉલ્લેખનિય છે કે, આરબીઆઇને 1509 ડિજિટલ લોન એપ્સની ફરિયાદ મળી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget