શોધખોળ કરો

પશ્ચિમ રેલવેએ આ ટિકિટના દરમાં 300 ટકાનો તોતિંગ વધારો ઝીંકી દીધો, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ટોંચ ઉપર પહોંચી ત્યારે પશ્ચિમ રેલવેએ ફેબુ્રઆરી ૨૦૨૧થી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ જ બંધ કરી દીધુ હતુ

પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના દરમાં ૩૦૦ ટકાનો વધારો ઝીંકી દીધો છે. આજથી અમલમાં આવેલા દર મુજબ હવે પ્લેટફોર્મ ટિકિટના ૩૦ રૂપિયા ચુકવવા પડશે જે પહેલા 10 રૂપિયા હતા. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના દર ૩૦ રહેશે. જ્યારે અન્ય સ્ટેશનો ઉપર ૨૦ રૂપિયા રહેશે.

પ્લેટફોર્મ ટિકિટના દરોમાં આ વધારો ૨૨ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. કોરોનાની બીજી લહેર ટોંચ ઉપર પહોંચી ત્યારે પશ્ચિમ રેલવેએ ફેબ્રુઆરી ૨૦૨૧થી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ જ બંધ કરી દીધુ હતુ. અને મુસાફર સિવાય અન્ય કોઇને સ્ટેશન ઉપર પ્રવેશવા ઉપર પ્રતિબંધ હતો. જો કે બાદમાં રજૂઆત કરાતા પ્લેટફોર્મ ટિકિટ ફરી શરૂ કરાઈ. ટિકિટના દર તો ફેબ્રુઆરીમાં જ નક્કી કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ટોંચ ઉપર પહોંચી ત્યારે પશ્ચિમ રેલવેએ ફેબુ્રઆરી ૨૦૨૧થી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ જ બંધ કરી દીધુ હતુ અને મુસાફર સિવાય અન્ય કોઇને સ્ટેશન ઉપર પ્રવેશવા ઉપર પ્રતિબંધ હતો. બાદમાં પેસેન્જર્સ એસોસિએશનો દ્વારા આ અંગે રજૂઆત કરાતા પ્લેટફોર્મ ટિકિટ ફરી શરૂ કરાઇ છે. હવે જો તા.૨૨ ઓગસ્ટ સુધીમાં કોરોનાના કેસો વધશે તો ફરીથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાશે અને જો કોરોનાની સ્થિતિ સામાન્ય બની જશે તો ટિકિટના દરમાં ઘટાડાની પણ શક્યતાઓ છે.

કોરોના મહામારીના લીધે લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસીઓ મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ઘણી વખત ટિકિટ બુક કરાવ્યા બાદ મુસાફરી કરવી હિતાવહ ન હોઈ બુક કરાવેલી ટિકિટ રદ કરાવતા અગાઉ રિફંડ માટે પ્રવાસીઓને ઘણી રાહ જોવી પડતી હતી ત્યારે હવે આયઆરટીસી દ્વારા  આય-પે અને ઓટો-પેની સુવિધા આપવામાં આવી છે. જેથી ટિકિટ કેન્સલ કરાવતાની સાથે તરત જ બેંકના ખાતામાં રૂપિયા જમા થઈ જશે.

આયઆરટીસી દ્વારા બે પોર્ટલમાં આયપે અને ઓટોપે ઓપ્શન આપવામાં આવ્યું છે. જેનાથી યુપીઆઈ બેંક ખાતાની મદદથી કેન્સલ થયેલી ટિકિટનું બેંકના ખાતામાં જમા થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
પીએમ ગરીબ કલ્યાણ યોજના: રેશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ, અહીં જુઓ નવી પ્રોસેસ
પીએમ ગરીબ કલ્યાણ યોજના: રેશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ, અહીં જુઓ નવી પ્રોસેસ
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
અદાણી પોર્ટ્સ અને MSC ગ્રુપ વચ્ચે સૌથી મોટી ડીલ, વિઝિંજામ પોર્ટમાં 2.85 અબજ ડોલરનું રોકાણ કરશે
અદાણી પોર્ટ્સ અને MSC ગ્રુપ વચ્ચે સૌથી મોટી ડીલ, વિઝિંજામ પોર્ટમાં 2.85 અબજ ડોલરનું રોકાણ કરશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
18 વર્ષમાં સોનામાં સૌથી મોટો કડાકો: જૂન મહિનામાં ભાવ 12% ગગડ્યા, જાણો 10 ગ્રામ લગડીની લેટેસ્ટ કિંમત કેટલી છે
18 વર્ષમાં સોનામાં સૌથી મોટો કડાકો: જૂન મહિનામાં ભાવ 12% ગગડ્યા, જાણો 10 ગ્રામ લગડીની લેટેસ્ટ કિંમત કેટલી છે
ગુજરાતમાં આગામી 3 કલાક જોખમી, 17 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ગુજરાતમાં આગામી 3 કલાક જોખમી, 17 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ગુજરાતના 53 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ; આ જિલ્લામાં ખાબક્યો સૌથી વધુ 3.6 ઈંચ વરસાદ
ગુજરાતના 53 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ; આ જિલ્લામાં ખાબક્યો સૌથી વધુ 3.6 ઈંચ વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: સુરતમાં 2.60 ઈંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: સુરતમાં 2.60 ઈંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
Embed widget