શોધખોળ કરો

ગુજરાતમાં હવે વેન્ટિલેટર પર રહેલા કોરોનાના દર્દીઓની ‘પ્રોમ’ પધ્ધતિથી સારવાર, જાણો તેના કારણે શું પડશે ફરક ?

રાજ્યમાં રવિવારે વધુ 18 દર્દીઓના દુઃખદ અવસાન થતાં કોરોનાનો મૃત્યુઆંક પણ વધીને 151 થઈ ગયો છે

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા વધતી જાય છે. રાજ્યમાં રવિવારે કોરોનાવાયરસના ચેપના નવા 230 પોઝિટિવ કેસ બહાર આવતાં રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંક 3301 પર પહોંચ્યો. રાજ્યમાં રવિવારે વધુ 18 દર્દીઓના દુઃખદ અવસાન થતાં કોરોનાનો મૃત્યુઆંક પણ વધીને 151 થઈ ગયો છે. કોરોનાના વધતા કેસો અંગે રાજ્ય સરકાર ચિંતિત છે ત્યારે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ ઝડપથી સાજા થાય તે માટે તેમની સારવાર પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનોના 27 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે અને  તેમને સાજા કરવા માટે વેન્ટીલેટર પર સારવાર લઇ રહેલા દર્દીઓમાં ‘પ્રોમ’ પધ્ધતિથી સારવાર શરૂ કરવામાં આવી છે. રાજ્યનાં આરોગ્ય વિભાગમાં અગ્ર સચિવ જંયતિ રવિએ આ માહિતી આપતાં કહ્યું કે, વૈશ્વિક સ્તરે ‘પ્રોમ’ પધ્ધતિથી સારવારથી દર્દી ઝઢપથી સાજા થતા હોવાનું જણાયું તે પછી ગુજરાતમાં પણ આ રીતે સારવાર શરૂ કરાઈ છે. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે વેન્ટિલેટર પર રહેલા દર્દીને ચત્તા એટલે કે પીઠના ભાગે સૂવડાવી રાખવામાં આવે છે. તેના બદલે હવે દર્દીઓ જાગતા હોય તે સમયે ઉંધા એટલે કે પેટ નીચે હોય એ રીતે પેટના ભાગે સૂવડાવી પ્રાયોગિક ધોરણે સારવાર કરવામાં આવી રહી છે. વિશ્વમાં અન્ય સ્થળે થયેલાં સંશોધનોમાં પેટના બાગે સૂવડાવવાથી વદારે પ્રમાણમાં ઓક્સિજન લઈ શકાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી તેથી આ પધ્ધતિથી સારવાર શરૂ કરાઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
Embed widget