શોધખોળ કરો

ખેડૂતો આનંદો, સરકારે પાક વીમા રાહત માટેની અરજીમાં કેટલા દિવસનો કર્યો વધારો, જાણો વિગત

નીતિન પટેલે કહ્યું કે, કૉંગ્રેસ કહે છે માહિતી આપતાં નથી પણ કાયદા પ્રમાણે બધી જ માહિતી મળે છે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં  આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પાક નુકસાનની રાહતથી વંચિત ખેડૂતો માટે ઓનલાઇન નોંધણીની મુદ્દતમાં 14 દિવસનો વધારો કરાયો છે.જે મુજબ ખેડૂતો હવે 14 જાન્યુઆરી, 2020 સુધી સહાય રાહત પેકેજનો લાભ લેવા અરજી કરી શકશે. વીમા સહાયને લઇને કૉંગ્રેસનાં આક્ષેપો પર નીતિન પટેલે કહ્યું કે, કૉંગ્રેસ કહે છે માહિતી આપતાં નથી પણ કાયદા પ્રમાણે બધી જ માહિતી મળે છે. વિધાનસભામાં પણ બધાં જ સવાલોનાં અમે જવાબ આપીએ છીએ. પાક વીમો મુદે અમે સક્રિય છીએ. સરકાર વીમા કંપનીઓ સાથે સંપર્કમાં છે. તીડથી ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સર્વે કર્યા બાદ યોગ્ય વળતર આપવામાં આવશે. નોંધનીય છે કે ભારે -કમોસમી વરસાદને લીધે નુકસાનનો ભોગ બનેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રૂા.3800  કરોડનુ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ હતું. આ રાહત સહાયનો લાભ મેળવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2019 હતી. પરંતુ ત્યાં સુધીમાં રાજ્યના લાખો ખેડૂતોએ સહાય માટે અરજી કરી નહોતી, જેને ધ્યાનમાં લઈ આજે રૂપાણી સરકારે અરજીની સમય મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,  રાજયમાં ચોમાસાની સિઝન પછીના  પાછોતરા વરસાદ તેમજ માવઠાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયુ હતું. ખેડૂતને હેક્ટરદીઠ  ૪,૦૦૦ થી  ૬,૮૦૦  રૂપિયા સહાય આપવાનું નક્કી કરાયું હતું. રાજ્યભરના તમામ ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ હતી. તેમાં શરત એ રખાઇ છેકે ખેડૂત ઓનલાઇન અરજી જે તે ગ્રામપંચાયતમાંથી જ  ભરી શકશે. બાકી જગ્યાએથી ભરાયેલી અરજી માન્ય નહીં ગણાય.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
Embed widget