શોધખોળ કરો

ખેડૂતો આનંદો, સરકારે પાક વીમા રાહત માટેની અરજીમાં કેટલા દિવસનો કર્યો વધારો, જાણો વિગત

નીતિન પટેલે કહ્યું કે, કૉંગ્રેસ કહે છે માહિતી આપતાં નથી પણ કાયદા પ્રમાણે બધી જ માહિતી મળે છે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં  આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પાક નુકસાનની રાહતથી વંચિત ખેડૂતો માટે ઓનલાઇન નોંધણીની મુદ્દતમાં 14 દિવસનો વધારો કરાયો છે.જે મુજબ ખેડૂતો હવે 14 જાન્યુઆરી, 2020 સુધી સહાય રાહત પેકેજનો લાભ લેવા અરજી કરી શકશે. વીમા સહાયને લઇને કૉંગ્રેસનાં આક્ષેપો પર નીતિન પટેલે કહ્યું કે, કૉંગ્રેસ કહે છે માહિતી આપતાં નથી પણ કાયદા પ્રમાણે બધી જ માહિતી મળે છે. વિધાનસભામાં પણ બધાં જ સવાલોનાં અમે જવાબ આપીએ છીએ. પાક વીમો મુદે અમે સક્રિય છીએ. સરકાર વીમા કંપનીઓ સાથે સંપર્કમાં છે. તીડથી ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સર્વે કર્યા બાદ યોગ્ય વળતર આપવામાં આવશે. નોંધનીય છે કે ભારે -કમોસમી વરસાદને લીધે નુકસાનનો ભોગ બનેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રૂા.3800  કરોડનુ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ હતું. આ રાહત સહાયનો લાભ મેળવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2019 હતી. પરંતુ ત્યાં સુધીમાં રાજ્યના લાખો ખેડૂતોએ સહાય માટે અરજી કરી નહોતી, જેને ધ્યાનમાં લઈ આજે રૂપાણી સરકારે અરજીની સમય મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,  રાજયમાં ચોમાસાની સિઝન પછીના  પાછોતરા વરસાદ તેમજ માવઠાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયુ હતું. ખેડૂતને હેક્ટરદીઠ  ૪,૦૦૦ થી  ૬,૮૦૦  રૂપિયા સહાય આપવાનું નક્કી કરાયું હતું. રાજ્યભરના તમામ ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ હતી. તેમાં શરત એ રખાઇ છેકે ખેડૂત ઓનલાઇન અરજી જે તે ગ્રામપંચાયતમાંથી જ  ભરી શકશે. બાકી જગ્યાએથી ભરાયેલી અરજી માન્ય નહીં ગણાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget