શોધખોળ કરો

ગુજરાતમાં આજે ઓમિક્રોનના 16 નવા કેસ નોંધાયા, જાણો ક્યાં શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા ?

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધતા લોકો ચિંતામાં છે. ગુજરતામાં પણ કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 16 કેસ નોંધાયા છે.

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધતા લોકો ચિંતામાં છે. ગુજરતામાં પણ કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 16 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ઓમિક્રોનના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં  કેસ સતત વધી રહ્યા છે. ઓમિક્રોનના કેસ વધતા  આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઓમિક્રોન સાથે કોરોનાના કેસો પણ વધતાં હાહાકાર મચી ગયો છે. આજે ઓમિક્રોનના 16 નવા કેસ નોંધાયા છે.   જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશન 2, કચ્છ 1, ખેડા 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1 અને આણંદરમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે જે ઓમિક્રોનના 16 નવા કેસ નોંધાયા જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશન 2, કચ્છ 1, ખેડા 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1 અને આણંદરમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા છે.   રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 152 પર પહોંચી ગઈ છે. જેમાંથી  85  લોકોને ડીસ્ચાર્જ કરાયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1259 કેસ

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1259 કેસ નોંધાયા છે.  બીજી તરફ 151  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98. ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3  મોત થયા છે. આજે   લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 631 , સુરત કોર્પોરેશનમાં 213,  વડોદરા   કોર્પોરેશનમાં 68 , રાજકોટ કોર્પોરેશનમાં વલસાડ 40, રાજકોટ કોર્પોરેશનમાં 37, આણંદ 29, ખેડા 24, રાજકોટ 24, ગાંધીનગર કોર્પોરેશનમાં 18, ભાવનગર કોર્પોરેશનમાં 17, ભરુચ 16, નવસારી 16, અમદાવાદ 13, મહેસાણા 12, મોરબી 12, સુરત 12, કચ્છ 11, ગાંધીનગર 10, જામનગર 9, જામનગર કોર્પોરેશન 8, વડોદરા 7, મહીસાગર 6, ગીર સોમનાથ 5, સાબરકાંઠા 4, અમરેલી 3, સુરેન્દ્રનગર 3, તાપી 3, દેવભૂમિ દ્વારકા 2, અરવલ્લી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1, દાહોદ 1, જૂનાગઢ 1 અને પોરબંદરમાં 1  નવો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 5858  કેસ છે. જે પૈકી 16 વેન્ટીલેટર પર છે, જ્યારે 5842 નાગરિકો સ્ટેબલ છે. 8,19,047 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10123 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે નવસારી 1 અને જામનગર કોર્પોરેશનમાં 2 મોત થયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 28  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 334 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 6641 લોકોને પ્રથમ અને 28719 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 138174 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 78272 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 7,46,485 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,04,35,373 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.  બોટાદ, છોટા ઉદેપુર,  ડાંગ, જૂનાગઢ કોર્પોરેશન,  નર્મદા, પંચમહાલ,  પાટણમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગબ્બરે તલવાર કરી મ્યાન
Hun To Bolish : હું તો બોલીશ : પાર્ટનર બનાવતા રાખજો ધ્યાન
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં પતિદેવો પર પ્રતિબંધ
OM Birla : અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદમાં નહીં જાય લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે વધારો, આજે કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
ચાંદી ₹2.64 લાખ અને સોનું ₹1.60 લાખ: એક જ દિવસમાં ચાંદીમાં ₹7,500નો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹2.64 લાખ અને સોનું ₹1.60 લાખ: એક જ દિવસમાં ચાંદીમાં ₹7,500નો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
સાવધાન! 20 ફેબ્રુઆરીથી બદલાશે ઇન્ટરનેટના નિયમો: AI ફોટો અને વીડિયો હવે વોટરમાર્ક વગર મૂકી શકાશે નહીં
સાવધાન! 20 ફેબ્રુઆરીથી બદલાશે ઇન્ટરનેટના નિયમો: AI ફોટો અને વીડિયો હવે વોટરમાર્ક વગર મૂકી શકાશે નહીં
GSEB Exam 2026: ધો. 10 અને 12ની આગામી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર
GSEB Exam 2026: ધો. 10 અને 12ની આગામી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર
Gujarat School Exam: ધો. 3 થી 8 ની પરીક્ષા 6 એપ્રિલથી શરૂ; ટાઈમ ટેબલ અને પેપર સ્ટાઈલ જાહેર
Gujarat School Exam: ધો. 3 થી 8 ની પરીક્ષા 6 એપ્રિલથી શરૂ; ટાઈમ ટેબલ અને પેપર સ્ટાઈલ જાહેર
Embed widget