શોધખોળ કરો
Advertisement
સાવરકુંડલાઃ જાન લઈને જતા ટ્રેકટરે મારી પલટી, એક મહિલાનું મોત, 8 જાનૈયા ઈજાગ્રસ્ત
ચીખલીથી ઘાડલા ટ્રેકટરમાં જાન જતી વખતે સર્જાયેલા ભમ્મર ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 8 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા.
સાવરકુંડલાઃ હાલ રાજ્યમાં લગ્ન સીઝન ચાલી રહી છે. આજે પણ સૌરાષ્ટ્રના ઘણા ગામડામાં ટ્રેકટર દ્વારા જાન જતી જોવા મળે છે. સાવરકુંડલાના વિજપડી-ઘાડલા વચ્ચે જાનમાં જતું ટ્રેકટર પલટી મારી ગયું હતું.
ચીખલીથી ઘાડલા ટ્રેકટરમાં જાન જતી વખતે સર્જાયેલા ભમ્મર ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 8 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 45 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 108 વડે ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજુલા ખસેડવામાં આવ્યા હતા.
જાનમાં જતી મહિલાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement