શોધખોળ કરો

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં કકળાટ! આ દિગ્ગજ નેતા 3 હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે

Gujarat Congress: ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસનો આંતરિક કલેહ સપાટી પર આવવા લાગ્યો છે. ધારાસભ્યો બાદ સંગઠનના હોદ્દેદારો પણ હવે પક્ષ છોડી રહ્યા છે.

Gujarat Congress: ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસનો આંતરિક કલેહ સપાટી પર આવવા લાગ્યો છે. ધારાસભ્યો બાદ સંગઠનના હોદ્દેદારો પણ હવે પક્ષ છોડી રહ્યા છે. કોંગ્રેસના ખેડા જિલ્લાના પ્રમુખ રાજેશ ઝાલાએ પોતાની ટીમના 30થી વધુ હોદ્દેદારો સાથે રાજીનામું આપ્યું છે અને હવે તે સોમવારે ભાજપમાં જોડાઈ જશે. રાજેશ ઝાલા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના ખાસ માનવામાં આવે છે.

abp અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં ઝાલાએ કોંગ્રેસની નેતાગીરી ઉપર ગંભીર આરોપ મૂક્યા છે. ગુજરાત કોંગ્રેસમાં સંગઠનનું કોઈ મહત્વ નથી અને સંગઠન પર ધારાસભ્યો હાવી થઈને મનમાની ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ ઝાલાએ કર્યો છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસને ધારાસભ્યોએ બાનમાં લીધું છે. નેતાઓ પણ ધારાસભ્યો પક્ષ છોડી દેશે તેવા ડરના કારણે તે કહે તેમ જ કરતા હોવાનો આક્ષેપ પણ ઝાલાએ લગાવ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, કપડવંજના ધારાસભ્ય કાળુસિંહની હેરાનગતિથી મે કોંગ્રેસ છોડી છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી પણ સમસ્યાનું નિરાકરણ ન લાવી શક્યા,

એટલું નહીં તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પણ અનેક વખત રજૂઆત કરી હોવાની વાત કરી છે. તેમણે કહ્યું, હું ખેડા જિલ્લાનો પ્રમુખ હોવા છતાં સંગઠનમાં એકપણ નિમણૂક કરી શકતો ન હતો. ચૂંટણી સમયે પણ હું સારા વ્યક્તિને ટિકિટ આપી શકતો ન હતો. માત્ર ધારાસભ્ય કહે તેની જ નિમણૂક થાય અને તેને જ ટિકિટ મળે. આવતીકાલે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈશ. હોદ્દેદારો અને 3 હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાઇશ. કપડવંજ મારી બેઠક છે, ભાજપ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ.

આ પણ વાચો...

બૉલીવુડના વિલનની દીકરી છે હીરોઇનોથી પણ હૉટ, ફિલ્મોથી દુર રહીને કરે છે આ કામ, જુઓ તેની બૉલ્ડનેસ

VADODARA : ફાયર ઓફિસરની “પતિ, પત્ની ઓર વો”ની કહાની, પરણિત હોવા છતાં અન્ય યુવતી પર અનેક વાર દુષ્કર્મ આચાર્યાના ગંભીર આક્ષેપો

Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ

લગ્નના થોડા દિવસ બાદ જ આ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી, જાણો શું થયું હતું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget