શોધખોળ કરો

Arvind Kejriwal Gujarat visit: ગુજરાતમાં AAPની આંધી ચાલી રહી છે: કેજરીવાલ

Arvind Kejriwal Gujarat visit: આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ડીસામાં જાહેરસભા સંબોધવા પહોંચ્યા છે.

Arvind Kejriwal Gujarat visit: આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ડીસામાં જાહેરસભા સંબોધવા પહોંચ્યા છે.  ડીસા ખાતે જંગી જાહેરસભામાં આપ નેતાઓ દ્વારા ભાજપ અને કોંગ્રેસ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના આગમનને લઈને આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ડીસા હવાઈ પિલર ખાતે કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ઈશુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિતના આપના આગેવાન હાજર રહ્યા હતા.

 

અરવિંદ કેજરીવાલનું સંબોધન

આજે સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. માતાજીની કૃપા ચાલી રહી છે‌. ચારે બાજુ બદલાવની વાત થઈ રહી છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું. મને જાણવા મળ્યું છે કે અહી એક MLA છે. ચૂંટણી પહેલાં એની પાસે ૪ એકર જમીન હતી, ચૂંટણી જીત્યા પછી ૫ વર્ષમાં એની પાસે ૧૦૦૦ એકર જમીન થઈ ગઈ.  દિલ્લી અને પંજાબમાં દેશ માટે પોતાના પ્રાણ આપનાર શહીદને ૧ કરોડની સન્માન રાશિ આપવામાં આવે છે. મેં જ્યારે ગુજરાતમાં આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે ભાજપ સરકારે જાહેરાત તો કરી દીધી પરંતુ હજી સુધી કોઈને રાશિ નથી આપી. આ લોકોની નિયત જ નથી.  

કેજરીવાલે વધુમાં કહ્યું કે મારો જન્મદિવસ હતો ત્યારે હું ગુજરાતમાં હતો ભગવંત માન પણ એમના જન્મદિવસે ગુજરાતમાં છે. ગુજરાતના લોકો અમને એટલો બધો પ્રેમ કરે છે કે હવે અમે અમારો જન્મદિવસ પણ અહી જ મનાવીએ છે.  અમારા શિક્ષણમંત્રી છે. એમને દિલ્લીમાં શિક્ષણ ક્ષેત્રે જોરદાર કામ કર્યું છે. થોડા દિવસ પહેલા તેઓ ગુજરાત આવ્યા હતા. એમને કહ્યું હતુ કે ગુજરાતમાં AAPની સરકાર બનતા પ્રત્યેક ગામ અને શહેરમા શ્રેષ્ઠ સરકારી શાળાઓ બનાવીશુ. આજે ભાજપવાળાએ એમની ધરપકડ કરાવી દીધી. આશાવર્કર બહેનો ખૂબ શક્તિશાળી હોય છે. જો તમાંમ આશાવર્કર બહેનો એક થઈ જાય અને ગુજરાતમાં ઘરે-ઘરે જઈ પરિવર્તન લાવવાની વાત કરે તો, ગુજરાતમાં પરિવર્તન આવી જાય. 

અમે તમામ ધારાસભ્યોના પેન્શન બંધ કરાવી દીધા: માન

આ પ્રસંગે પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે, અમે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોના પરિવારોને ૧ કરોડની સન્માન રાશિ આપીયે છીએ. પહેલા આ લોકો શહિદની વિધવા પત્નીને સિલાઈ મશીન આપતા હતા. આ પ્રકારે સન્માન કરે છે દેશના વીર શહીદોનું!  પંજાબમાં અમારી સરકાર બને હજી ૭ મહિના થયા છે. અમે ૫૦ લાખ લોકોના ઘરના વીજબીલ જીરો કરી દીધા. લગભગ ૨૦,૦૦૦ લોકોને સરકારી નોકરી આપી દીધી. ૧૪, ૧૫ અને ૧૬ તારીકે પોલીસની પરીક્ષા હતી. અમારા ત્યાં પેપર નથી ફૂટતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
Embed widget