શોધખોળ કરો

બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે સરકારની સ્પષ્ટતા: વાવ થરાદ નવો જિલ્લો બનશે, તેમાં 8 તાલુકાનો સમાવેશ થશે

Banaskantha district division: વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં કુલ 10 તાલુકાઓનો સમાવેશ થશે, જેનું વડુમથક પાલનપુર જ રહેશે.

Vav-Tharad new district: ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે મહત્ત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ નિર્ણય મુજબ, બનાસકાંઠામાંથી એક નવા જિલ્લાની રચના કરવામાં આવશે, જેનું નામ વાવ-થરાદ જિલ્લો હશે. આ વિભાજનનો મુખ્ય હેતુ વહીવટી સુધારણા લાવવાનો અને નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. નવા જિલ્લાની રચના બાદ, બનાસકાંઠા અને વાવ-થરાદ એમ બે અલગ વહીવટી એકમો અસ્તિત્વમાં આવશે. આ ફેરફારોથી બંને જિલ્લાના વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા છે.

બનાસકાંઠા જિલ્લાની નવી રૂપરેખા

વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં કુલ 10 તાલુકાઓનો સમાવેશ થશે, જેનું વડુમથક પાલનપુર જ રહેશે. નવા સીમાંકન મુજબ બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ થનારા તાલુકાઓ નીચે મુજબ છે:

  • પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, ઓગળ, હડાદ

આ ફેરફારોથી બનાસકાંઠાનો વહીવટી વિસ્તાર વધુ વ્યવસ્થિત અને સુચારુ બનશે.

નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાનું માળખું

બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પડીને બનેલા વાવ-થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા જિલ્લાનું વડુમથક થરાદ રહેશે. વાવ-થરાદ જિલ્લાના ભાગ બનનારા તાલુકાઓની યાદી આ મુજબ છે:

  • વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, લાખાણી, ભાભર, રાહ, ધરણીધર

રાજ્ય સરાકરે 17 નવા તાલુકાના નામની કરી જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 17 નવા તાલુકાઓની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને નાગરિકો માટે સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને વેગ મળશે અને નાગરિકોને સરકારી કામકાજ માટે લાંબા અંતરની મુસાફરી કરવી નહીં પડે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં લેવામાં આવ્યું છે, જેનો સમાવેશ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી, 2026માં યોજાનારી ચૂંટણીઓમાં થઈ શકે છે.

અગાઉ નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી

આ અગાઉ, 2025ની શરૂઆતમાં, ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો. આમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ નિર્ણય પહેલાં, ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ હતી - અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર. આ નવા ઉમેરા સાથે, રાજ્યમાં મહાનગરપાલિકાઓની કુલ સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Paresh Goswami Prediction: રાજ્યમાં માવઠાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ખેડૂતો થઈ જજો સાવધાન!
Paresh Goswami Prediction: રાજ્યમાં માવઠાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ખેડૂતો થઈ જજો સાવધાન!
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવક-જાતિના દાખલાથી લઈને રેશનકાર્ડના કામ હવે ઘરે બેઠા જ થશે!
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવક-જાતિના દાખલાથી લઈને રેશનકાર્ડના કામ હવે ઘરે બેઠા જ થશે!
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
Embed widget