શોધખોળ કરો

Coronavirus Cases LIVE: ગોરધન ઝડફિયા થયા સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી

LIVE

Key Events
Gujarat Corona Cases live updates India COVID-19 Cases Surat Ahmedabad Vadodara Gandhinagar Mumbai Delhi Covid-19 deaths stats daily cases guidelines news updates 15 April 2021 Coronavirus Cases LIVE: ગોરધન ઝડફિયા થયા સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી
ફાઈલ તસવીર

Background

15:54 PM (IST)  •  15 Apr 2021

મોડાસાની આરટીઓ કચેરીમાં ૪ RTO અધિકારી કોરોનાગ્રસ્ત

મોડાસાની આરટીઓ કચેરીમાં ૪ RTO અધિકારી કોરોનાગ્રસ્ત થયા છે. જિલ્લા આરટીઓ અધિકારી  સહિત અન્ય ત્રણ આસિસ્ટન્ટ અધિકારીઓને પણ કોરોના થયો છે. જિલ્લાની મુખ્ય આરટીઓ કચેરીમાં કોરોનાની એન્ટ્રીથી ફફડાટ ફેલાયો છે.

15:53 PM (IST)  •  15 Apr 2021

ઝડફિયા પણ કોરોનાની ઝપેટમાં

ગુજરાત ભાજપના નેતા ગોરધન ઝડફિયાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને  જાણકારી છે. જે મુજબ તેમણે,  હળવા લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલાતમામને ટેસ્ટ કરવા માટે જણાવ્યું હતું.

11:58 AM (IST)  •  15 Apr 2021

ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ

કોરોનાના વધતા કેસને લઈને ગુજરાતી હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી જે સંદર્ભે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવમી શરૂ થઈ ગઈ છે. આ પહેલા ગઇકાલે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું હતું અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને વિગતે માહિતી આપી હતી.

07:23 AM (IST)  •  15 Apr 2021

ગુજરાતમાં છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

નોંધાયેલા કેસ

મોત

14 એપ્રિલ

7410

73

13 એપ્રિલ

6690

67

12 એપ્રિલ

6021

55

11 એપ્રિલ

5469

54

10 એપ્રિલ

5011

49

9 એપ્રિલ

4541

42

8 એપ્રિલ

4021

35

7 એપ્રિલ

3575

22

6 એપ્રિલ

3280

17

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

કુલ કેસ અને મોત

59,972

476

07:23 AM (IST)  •  15 Apr 2021

કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 85,29,083 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,03,465 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 97,32,548 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.  

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી
હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
Embed widget