શોધખોળ કરો

Coronavirus Cases LIVE: કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા બીજીવાર કોરોના પોઝિટિવ

રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે.

LIVE

Key Events
Gujarat Corona Cases live updates India COVID-19 Cases Surat Ahmedabad Vadodara Gandhinagar Mumbai Delhi Covid-19 deaths stats daily cases guidelines news updates 16 April 2021 Coronavirus Cases LIVE:  કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા બીજીવાર કોરોના પોઝિટિવ
પ્રતિકાત્મક તસવીર

Background

15:33 PM (IST)  •  16 Apr 2021

કર્ણાટકના મુખ્યમંત્રી બીજી વાર કોરોના પોઝિટિવ

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (CM BS Yediyurappa) બીજી વાર કોરોના પોઝિટિવ (Corona Positive) આવતા તેમને હોસ્પોટિલમાં દાખલ કરાયા છે. યેદિયુરપ્પાની હાલત ગંભીર થતા સૌપ્રથમ રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ હવે મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

15:32 PM (IST)  •  16 Apr 2021

રાજકોટ 52 કોરોના દર્દીઓના મોત

  રાજકોટ (Rajkot)માં પણ કોરોનાએ મોતનું તાંડવ મચાવ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 52 કોરોના દર્દીઓના મોત થયા છે. જોકે, મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.

15:29 PM (IST)  •  16 Apr 2021

ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉન

કોરોનાના વધતા કેસને જોતા ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે જ માસ્ક ન પહેરવા પર પ્રથમ વખત એક હજાર રૂપિયાનો દંડ અને બીજી વખત માસ્ક ન પહેરવા પર દસા હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

15:28 PM (IST)  •  16 Apr 2021

સુરતમાં ઇ-ધરા કેન્દ્વો અને પુરવઠા કચેરીઓ બંધ

સુરત શહેરમાં કોરોનાના વિસ્ફોટ થતાં લોકડાઉન તો નથી કરાયું પરંતુ સરકારી કચેરીઓમાં સ્વૈચ્છિક બંધ રાખવાનું શરુ થઇ ચૂકયુ છે. સુરત જિલ્લા કલેકટર (Surat District Collector)માં આવતા તમામ ઇ-ધરા કેન્દ્વો અને પુરવઠા કચેરીઓ આગામી 30 મી એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ કરી દઇને મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

07:25 AM (IST)  •  16 Apr 2021

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86,29,022 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,53,033 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 98,82,055 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.  

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી
હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
Embed widget