શોધખોળ કરો

રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડશે, હવામાન વિભાગે જાણો શું કરી આગાહી?

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થઈ છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસશે.  

ગાંધીનગર:  ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થઈ છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસશે.  આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, તાપી, દાહોદ અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 ઓગષ્ટના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

જ્યારે 17 ઓગષ્ટના દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે.  સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું અનુમાન થયું છે.  હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ વરસશે જ્યારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 

તાપી જિલ્લામાં ભારે વરસાદ, ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલાયા

ક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે જેને કારણે જળાશયોમાં નવા નીર આવ્યાં છે, તો ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે.  તાપી જિલ્લામાં સારો વરસાદ પડતા તાપી ડેમમાં 12 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. 

તાપી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ
તાપી જિલ્લામાં આજે 15 ઓગષ્ટના દિવસે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકાના પંચાયત હસ્તક ના 7 રસ્તા બંધ થઇ ગયા છે. વ્યારા તાલુકાના 5 અને ડોલવણ તાલુકાના 2 રસ્તા બંધ હાલતમાં છે. 

તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈ નદીઓમાં પાણીની ભરપૂર આવક થઇ છે. જિલ્લા માંથી પસાર થતી પૂર્ણાં, અંબિકા, ઝાંખરી, મીંઢોળા સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે. વ્યારા , ડોલવણ , સોનગઢ સહિતના દરેક તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. 

તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં નોંધાયો, જેમાં વ્યારા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો  છે. સવારે 6 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધીમાં પડેલ વરસાદ ના આંકડા જોઈએ તો વ્યારા 142 mm, વાલોડ 65 mm, ડોલવણ  80 mm, સોનગઢ 70,  mm, ઉચ્છલ  55 mm, નિઝર 49 mm, અને કુકરમુંડામાં 25 mm  વરસાદ નોંધાયો છે. 

તાપી જિલ્લામાં અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 22 માંથી 15 દરવાજા 6 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1 લાખ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.ઉકાઈ ડેમની સપાટી 335.54 ફૂટ પર પોહચી છે. હાલ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 75 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.  સાવચેતીના ભાગરૂપેનીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Embed widget