શોધખોળ કરો

Valsad News: વલસાડના ધરમપુરના ભેંસધરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં નીકળી અંતિમયાત્રા

નદી પાર કરવા કોઝવે કે પુલનો અભાવ હોવાના કારણે લોકોએ આવી રીતે જીવને જોખમમાં મૂકવો પડે છે. ચોમાસામાં સ્મશાન ભૂમિ સુધી પહોંચવા લોકો આવી જ રીતે અંતિમયાત્રા કાઢવા મજબૂર બને છે.

Latest Valsad News: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ (heavy rain fall in south Gujarat) વરસ્યો છે. આ દરમિયાન વલસાડના (valsad) ધરમપુરના (dharampur)  ભેંસધરા ગામનો (bhensdhara village) ચોંકાવનારો વીડિયો (video) સામે આવ્યો છે. ગામમાં એક વ્યક્તિના મોત બાદ નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી (the final journey took place in the rush of the river) હતી.  સ્મશાન સુધી પહોંચવા વચ્ચે નદી આવતી હોવાથી લોકો જીવના જોખમે નદીના પાણીમાં અંતિમ યાત્રા (last rites) કાઢી હતી. નદી પાર કરવા કોઝવે (cause way) કે પુલનો (bridge) અભાવ હોવાના કારણે લોકોએ (people) આવી રીતે જીવને જોખમમાં મૂકવો પડે (life has to be put in danger) છે. ચોમાસામાં સ્મશાન ભૂમિ સુધી પહોંચવા લોકો આવી જ રીતે અંતિમયાત્રા કાઢવા મજબૂર બને છે.

થોડા દવિસ પહેલા જુનાગઢ જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદથી સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર થયો હતો. ઘેડ પંથકની હાલત એટલી હદે કફોડી થઈ હતી કે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. ચારે તરફ ખેતરો પાણીમાં તરબોળ થયા હતો. જ્યા સ્થળ ત્યા જળની સ્થિતિ હતી. ઘેડના પીપલાણા ગામમાં કમરસમા પાણી ભરાયેલા હતા. ગામનો એકપણ રસ્તો એવો નથી જ્યા પાણી ન ભરાયા હોય. પીપલાણા ગામમાં એક મહિલાનું અવસાન થતા પૂરના પાણી વચ્ચેથી તેની અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી હતી. ગામલોકો પૂરના પાણીમાંથી મહિલાની અંતિમ ક્રિયા માટે અર્થી લઈને પસાર થતા જોવા મળ્યા હતા.  

દર વર્ષે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. દર ચોમાસાએ ઘેડ પંથકમાં આ જ પરિસ્થિતિ સર્જાય છે. આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદનું પાણી પણ ઘેડમાં જ ઉતરી આવે છે અને ગામલોકોને દર ચોમાસાએ ભારે ખાનાખરાબી અને નુકસાન સહન કરવાનો વારો આવે છે. દર વર્ષે ભરાતા પાણીની સમસ્યાથી આ વિસ્તારના લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પૂરના પાણીની સમસ્યામાંથી કાયમી નિજાત આપવાની પ્રશાસન પાસે માગ કરી રહ્યા છે. ગામને જોડતો પૂલ બનાવી એક ફ્લડ પ્રોટેક્શન વોલ બનાવાવાની રજૂઆત સંસદ સુધી પહોંચી છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

આ પણ વાંચોઃ

GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  'ગુનાના સ્થળે પહોંચ્યા હતા વકીલ,નેતા અને આચાર્યના માણસો...', ABP ન્યૂઝના 'ઓપરેશન RG કર'માં મોટો ખુલાસો
Exclusive: 'ગુનાના સ્થળે પહોંચ્યા હતા વકીલ,નેતા અને આચાર્યના માણસો...', ABP ન્યૂઝના 'ઓપરેશન RG કર'માં મોટો ખુલાસો
ABP Operation RG Kar: 'મૃતદેહનો ખોટો ઉપયોગ, અવાજ ઉઠાવવા પર ટ્રાન્સફર...', કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં 10 મોટા ખુલાસા
ABP Operation RG Kar: 'મૃતદેહનો ખોટો ઉપયોગ, અવાજ ઉઠાવવા પર ટ્રાન્સફર...', કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં 10 મોટા ખુલાસા
આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં
આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં
Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા
Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાબુઓને બૂચ વાગવાનું નક્કી?Hun To Bolish | હું તો બોલીશ | જાતિ આધારિત જનગણનાથી જીત કોની?Gujarat Congress | ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ! | ક્યા MLAનું નામ આવ્યું ચર્ચામાં ?Khambhat Car Flooded | ખંભાતમાં રસ્તા નદીમાં ફેરવાયા, રમકડાની જેમ તણાઇ ગઈ કાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  'ગુનાના સ્થળે પહોંચ્યા હતા વકીલ,નેતા અને આચાર્યના માણસો...', ABP ન્યૂઝના 'ઓપરેશન RG કર'માં મોટો ખુલાસો
Exclusive: 'ગુનાના સ્થળે પહોંચ્યા હતા વકીલ,નેતા અને આચાર્યના માણસો...', ABP ન્યૂઝના 'ઓપરેશન RG કર'માં મોટો ખુલાસો
ABP Operation RG Kar: 'મૃતદેહનો ખોટો ઉપયોગ, અવાજ ઉઠાવવા પર ટ્રાન્સફર...', કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં 10 મોટા ખુલાસા
ABP Operation RG Kar: 'મૃતદેહનો ખોટો ઉપયોગ, અવાજ ઉઠાવવા પર ટ્રાન્સફર...', કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં 10 મોટા ખુલાસા
આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં
આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં
Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા
Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા
રાજકોટના લોકોની સાતમ આઠમ બગડે તેવા એંધાણ, લોકમેળાને લઈને આવ્યા મોટા સમાચાર
રાજકોટના લોકોની સાતમ આઠમ બગડે તેવા એંધાણ, લોકમેળાને લઈને આવ્યા મોટા સમાચાર
Garuda Puran શું વ્યક્તિના મૃત્યુ બાદ આત્મા પાછો પરિવાર પાસે આવે છે? જાણો શું કહે છે ગરુડ પુરાણ
Garuda Puran શું વ્યક્તિના મૃત્યુ બાદ આત્મા પાછો પરિવાર પાસે આવે છે? જાણો શું કહે છે ગરુડ પુરાણ
છેલ્લા 5 વર્ષમાં 8 લાખ ભારતીયોએ છોડી દીધી ભારતની નાગરિકતા, જાણો કેમ વધી રહ્યો છે વિદેશમાં વસવાનો ટ્રેન્ડ
છેલ્લા 5 વર્ષમાં 8 લાખ ભારતીયોએ છોડી દીધી ભારતની નાગરિકતા, જાણો કેમ વધી રહ્યો છે વિદેશમાં વસવાનો ટ્રેન્ડ
MP Crime: 'રાત્રે ઘરે કેમ નથી આવ્યા?' પત્નીના પ્રશ્નથી નારાજ પતિ બન્યો હૈવાન, દીવાસળી ફેંકીને લગાવી આગ
MP Crime: 'રાત્રે ઘરે કેમ નથી આવ્યા?' પત્નીના પ્રશ્નથી નારાજ પતિ બન્યો હૈવાન, દીવાસળી ફેંકીને લગાવી આગ
Embed widget