શોધખોળ કરો

મુખ્યમંત્રી રૂપાણીના કાર્યક્રમમાં કોંગ્રેસના કયા ધારાસભ્ય રહ્યા હાજર? જાણો હાજરીને લઈને શું આપ્યું નિવેદન?

ભીખાભઆઈ જોશીએ કાર્યક્રમમાં હાજરી મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હોવાથી હાજર રહ્યા હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યકમમાં મને જૂનાગઢના ધારાસભ્ય તરીકે કાર્યક્રમના કાર્ડમાં મારું નામ પણ લખ્યું હતું અને મને આમંત્રણ મળ્યું હોવાથી મેં કાર્યક્રમમાં હાજરી આપી છે.

જુનાગઢઃ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ઉપસ્થિત રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ભીખાભઆઈ જોશીએ કાર્યક્રમમાં હાજરી મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હોવાથી હાજર રહ્યા હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યકમમાં મને જૂનાગઢના ધારાસભ્ય તરીકે કાર્યક્રમના કાર્ડમાં મારું નામ પણ લખ્યું હતું અને મને આમંત્રણ મળ્યું હોવાથી મેં કાર્યક્રમમાં હાજરી આપી છે. જોકે, કાર્યક્રમમાં તેમની હાજરીથી અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીના કાર્યક્રમમાં કોંગ્રેસના કયા ધારાસભ્ય રહ્યા હાજર? જાણો હાજરીને લઈને શું આપ્યું નિવેદન? તસવીરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં હાજર કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી. આજે મુખ્યમંત્રીના હસ્તે 319 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે સાસણમાં પણ ૩૦ કરોડના ખર્ચે બનનાર વિકાસકામોનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. જૂનાગઢના સર્વાંગી વિકાસ માટે આજે 319 કરોડના ખર્ચે બનનાર ભૂગર્ભ ગટર યોજના નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તમામ મહાનગરમાં ભૂગર્ભ ગટર યોજના છે ત્યારે જુનાગઢ મા પણ હવે ભૂગર્ભ ગટર યોજના બનશે જેથી લોકોની વર્ષો જૂની સમસ્યાઓનો ટૂંક સમયમાં ઉકેલ આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ ખાતમુહૂર્ત કરાવ્યું હતું. સાથે સાથે સાસણમાં થનાર વિકાસ કામો જેવા કે સનસેટ પોઇન્ટ તેમજ મગર ઉછેર કેન્દ્ર સહિતના વિવિધ વિકાસ કામો થશે તે અંગે પણ એ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વર્ષોથી એટલે ચડાવેલા ગિરનાર સિંહ દર્શન આ પ્રોજેક્ટ ને પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રવચનમાં જણાવી હતી. જૂનાગઢ ના ઉપરકોટ ના વિકાસ તેમજ મકરબા ના વિકાસ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. જૂનાગઢના ઇન્દ્રેશ્વર અને ધૂળેટીનો પણ વિકાસ અંગે ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે તેવી જાહેરાત પણ કરી હતી. આમ આજે મુખ્યમંત્રીએ જૂનાગઢને અલગ-અલગ વિકાસના કામોની ભેટ આપી હતી અને વર્ષોથી ચડેલા જે પ્રશ્નો છે તે અંગે પણ સરકાર ચિંતિત છે તેવી હૈયાધારણ આપી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમિટીઓ કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમિટીઓ કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
Embed widget