શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

મુખ્યમંત્રી રૂપાણીના કાર્યક્રમમાં કોંગ્રેસના કયા ધારાસભ્ય રહ્યા હાજર? જાણો હાજરીને લઈને શું આપ્યું નિવેદન?

ભીખાભઆઈ જોશીએ કાર્યક્રમમાં હાજરી મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હોવાથી હાજર રહ્યા હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યકમમાં મને જૂનાગઢના ધારાસભ્ય તરીકે કાર્યક્રમના કાર્ડમાં મારું નામ પણ લખ્યું હતું અને મને આમંત્રણ મળ્યું હોવાથી મેં કાર્યક્રમમાં હાજરી આપી છે.

જુનાગઢઃ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ઉપસ્થિત રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ભીખાભઆઈ જોશીએ કાર્યક્રમમાં હાજરી મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હોવાથી હાજર રહ્યા હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યકમમાં મને જૂનાગઢના ધારાસભ્ય તરીકે કાર્યક્રમના કાર્ડમાં મારું નામ પણ લખ્યું હતું અને મને આમંત્રણ મળ્યું હોવાથી મેં કાર્યક્રમમાં હાજરી આપી છે. જોકે, કાર્યક્રમમાં તેમની હાજરીથી અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીના કાર્યક્રમમાં કોંગ્રેસના કયા ધારાસભ્ય રહ્યા હાજર? જાણો હાજરીને લઈને શું આપ્યું નિવેદન? તસવીરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં હાજર કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી. આજે મુખ્યમંત્રીના હસ્તે 319 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે સાસણમાં પણ ૩૦ કરોડના ખર્ચે બનનાર વિકાસકામોનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. જૂનાગઢના સર્વાંગી વિકાસ માટે આજે 319 કરોડના ખર્ચે બનનાર ભૂગર્ભ ગટર યોજના નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તમામ મહાનગરમાં ભૂગર્ભ ગટર યોજના છે ત્યારે જુનાગઢ મા પણ હવે ભૂગર્ભ ગટર યોજના બનશે જેથી લોકોની વર્ષો જૂની સમસ્યાઓનો ટૂંક સમયમાં ઉકેલ આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ ખાતમુહૂર્ત કરાવ્યું હતું. સાથે સાથે સાસણમાં થનાર વિકાસ કામો જેવા કે સનસેટ પોઇન્ટ તેમજ મગર ઉછેર કેન્દ્ર સહિતના વિવિધ વિકાસ કામો થશે તે અંગે પણ એ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્ષોથી એટલે ચડાવેલા ગિરનાર સિંહ દર્શન આ પ્રોજેક્ટ ને પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રવચનમાં જણાવી હતી. જૂનાગઢ ના ઉપરકોટ ના વિકાસ તેમજ મકરબા ના વિકાસ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. જૂનાગઢના ઇન્દ્રેશ્વર અને ધૂળેટીનો પણ વિકાસ અંગે ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે તેવી જાહેરાત પણ કરી હતી. આમ આજે મુખ્યમંત્રીએ જૂનાગઢને અલગ-અલગ વિકાસના કામોની ભેટ આપી હતી અને વર્ષોથી ચડેલા જે પ્રશ્નો છે તે અંગે પણ સરકાર ચિંતિત છે તેવી હૈયાધારણ આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Embed widget