શોધખોળ કરો

જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન

રાજકોટમાં કથાકાર મોરારીબાપુએ સનાતન ધર્મ અને દેવી-દેવતાઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી, જલારામબાપા અને સાધુ જીવનના મૂલ્યોની વાત કરી.

Morari Bapu statement on Sanatan Dharma: પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ સનાતન ધર્મ પર થઈ રહેલા સતત પ્રહારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું કે સનાતન ધર્મ, દેવી-દેવતાઓ, સાધુ-સંતો અને ધાર્મિક ગ્રંથો પર ગણતરીપૂર્વક આક્રમણ થઈ રહ્યું છે.

મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી બોલતા જણાવ્યું, "સનાતન ધર્મ પર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા. આપણા દેવી દેવતા માતાઓ ઉપર પ્રહારો થઈ રહ્યા છે. સાધુ સંતો આપણા ગ્રંથો ઉપર પણ પ્રહારો થાય છે. ગણતરી પૂર્વક ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે."

તેઓએ શ્રોતાઓને જાગૃત થવા માટે આહવાન કરતા કહ્યું કે, "વ્યાસ ગાદી લઈને ફરતો હોવાથી અરજ થાય છે સવિનય જાગૃત કરવા માટે કહું છું, બાકી મારે કોઈ લેવા દેવા નથી."

મોરારીબાપુએ સંત જલારામબાપા સાથેના પોતાના ચાર પેઢીના સંબંધોનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે જલારામબાપાને પણ નીચા દેખાડવાના પ્રયાસો થયા હતા. તેઓએ કલ્પના કરતા કહ્યું કે અમુક લોકો શું કરવા માગે છે.

તેઓએ વેશના સાધુ થવા કરતા મુક્તિના સાધુ થવાનું મહત્વ સમજાવ્યું. તેઓએ કહ્યું કે દરેક વ્યક્તિ પોતાની માન્યતા અનુસાર દેવી-દેવતાઓને માની શકે છે, તેમાં કોઈ વાંધો નથી. સદાવ્રતનું મહત્વ સમજાવતા તેઓએ કહ્યું કે જેણે સદનું વ્રત લીધું હોય તેને સદાવ્રતનો ખ્યાલ આવશે.

મોરારીબાપુએ વિરપુરના જલારામબાપાના પરિવારને રામ પરિવાર ગણાવ્યો અને જણાવ્યું કે જલારામબાપાએ ભોજલારામ બાપા પાસે જ આશીર્વાદ માગ્યા હતા અને તેમના આશીર્વાદથી જ અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. જલારામબાપાના પરોપકારના કાર્યોનું વર્ણન કરતા તેઓએ ઠાકોરજીની થાળીમાં વીરબાઈ માને પણ આપી દીધા હોવાનો પ્રસંગ ટાંક્યો અને કહ્યું કે આવું કાર્ય કોઈ સામાન્ય વ્યક્તિ ના કરી શકે.

તેઓએ વીરપુરના જલારામબાપાના મંદિરમાં એક પણ રૂપિયાનું દાન ન લેવાતું હોવાનો ઉલ્લેખ કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું અને આવા સ્થળો દુર્લભ હોવાનું જણાવ્યું.

મોરારીબાપુએ જલારામબાપાના પરિવારે ટિપ્પણી મુદ્દે આપેલા નિવેદનમાં રહેલી સચ્ચાઈ અને ક્યાંય કટુતા ન હોવાની વાતને બિરદાવી, અને આવા ગુણો સાધુના ઘરને શોભે તેમ જણાવ્યું હતું.

મોરારીબાપુનું આ નિવેદન સનાતન ધર્મ પર થઈ રહેલા પ્રહારો અંગે ચિંતા અને જાગૃતિ ફેલાવવાના હેતુથી આપવામાં આવ્યું હતું, જે તેમના અનુયાયીઓ અને ધર્મમાં વિશ્વાસ રાખતા લોકોમાં વિચારણા અને ચર્ચાનો વિષય બન્યું છે.

આ પણ વાંચો...

જ્ઞાન પ્રકાશ સ્વામીની જલારામબાપા પર ટિપ્પણીથી રઘુવંશી સમાજ લાલધૂમ, આવતીકાલે સમાજની બેઠક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!

વિડિઓઝ

Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ
Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Embed widget