શોધખોળ કરો

Morbi bridge collapse Update:મોરબી હોનારત મામલે આજે થશે સુનાવણી, રાજ્ય સરકાર આજે આપશે કોર્ટમાં જવાબ

મોરબી ઝુલતા પુલના તૂટવાની દુર્ઘટના મુદ્દે આજે રાજ્ય સરકાર તેમજ માનવ અધિકાર પંચ હાઇકોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરી શકે છે.મોરબીમાં ઝૂલતા પૂલ ને તૂટવાની દુર્ઘટના ને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થઈ હતી,

Morbi bridge collapse Update:મોરબી ઝુલતા પુલના તૂટવાની દુર્ઘટના મુદ્દે આજે રાજ્ય સરકાર તેમજ માનવ અધિકાર પંચ હાઇકોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરી શકે છે.
મોરબીમાં ઝૂલતા પૂલ ને તૂટવાની દુર્ઘટના ને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થઈ હતી, જેમાં તાપસ  સીબીઆઇને સોંપવા  માંગણી કરવામાં આવી હતી.  જોકે સુપ્રીમ કોર્ટે આ આખા મામલાનું હાઇકોર્ટે સ્વયમ સંગ્યાન લીધું હોવાનું તારણ કરતા આ મામલા પર નિષ્પક્ષ તપાસની જવાબદારી હાઇકોર્ટને સોંપી છે.આ કેસમાં રાજ્ય સરકાર તરફથી અને અન્ય પક્ષકારો તરફથી હાઇકોર્ટમાં રજૂ થનાર જવાબમાં જે તથ્યો બહાર આવે તે મહત્વના બની શકે છે.

સરકારી વકીલ પાસેથી મળતી માહિતી મુજબ આ કેસમાં ધરપકડ કરાઇ છે. તેની આજે સુનાવણી થશે. આ કેસના FSLVનો  પ્રાથમિક રીપોર્ટ રજુ કરાયો હતો જેમાં ખુલાસો થયો છે કે, ઝૂલતો પુલના બોલ્ટ અને કેબલ કટાયેલા હતા તેમજ ઢીલા પડી ગયા હતા. રીપોર્ટમાં ખુલાસો  થયો છે. જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે કુલ 3165 ટિકિટ ઇસ્યૂ કરાઇ હતી. બંને ટિકિટ કાઉન્ટર ખુલ્લા હતા અને તેને ટિકિટ અપાઇ હતી. વધુ મહત્વની વાતનો એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, અહીં ટિકિટ લેનારને લાઇફ જેકેટ કે અન્ય કોઇ સલામતીનો સામાન પણ આપવામાં આવ્યો હતો

ઉલ્લેખનિય છે કે, 30 ઓક્ટોબરે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135થી વધુ લોકોના મોત થયા હતા.આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં  જ તે તૂટી પડ્યો હતો. ફિટનેસ સર્ટીફિકેટ વિના કે કોઇ ટ્રાયલ વિના જ બ્રીજ ચાલુ કરી દેવાયો હતો. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીએ આપ્યો હતો જેને જિંદાલ ગ્રૂપ કામ સૌંપ્યું હતું પરંતુ આટલી મોટી દુર્ઘટના બાદ પણ કંપનીના માલિકની ધરપકડ તો શું પૂછપરછ શુદ્ધા નથી થઇ. આજ કારણ છે કે લોકો સરકાર સામે કંપનીના માલિકને બચાવવાનો પ્રયાસનો આપેક્ષ કરી રહ્યાં છે.

Delhi : દિલ્હીમાં વધુ એક કાળજુ કંપાવી દેતો હત્યાકાંડ, યુવકે પરિવારના 4 સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

Delhi Boy Killed Family Members: શ્રદ્ધા વાલ્કર હત્યા કેસને લઈને વિવાદ હજી સમ્યો નથી ત્યાં રાજધાની દિલ્હીમાં જ વધુ એક રૂંવાડા ઉભા કરી નાખે તેવી ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. દિલ્હીના સાઉથ વેસ્ટ જીલ્લાના પાલમ વિસ્તારમાં એક ઘરમાંથી 4 લોકોની હત્યા નિપજાવવામાં આવી હોવાની જઘન્ય ઘટના સામે આવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, પરિવારના જ યુવકે ચારેય પરિજનોની હત્યા નિપજાવી હોવાની પોલીસને આશંકા છે. 

પોલીસના જણાવ્યા પ્રમાણે એક યુવકે જ પોતાના માતા-પિતા, એક બહેન અને તેની દાદીની હત્યા કરી હતી. ચારે ચાર લોકોની ચાકુ મારીને હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને આ ઘટનાની જાણકારી મંગળવાર રાત્રે 10:31 વાગ્યે મળી હતી. 

આરોપી યુવક નશાની લતથી પીડિત છે અને તાજેતરમાં જ નશા મુક્તિ કેન્દ્રમાંથી બહાર આવ્યો હતો. પોલીસે આરોપી યુવકની ઓળખ પણ કરી લીધી છે. આરોપીનું નામ કેશવ છે, જેની ઉંમર 25 વર્ષ છે અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે આ મામલે વધુ કોઈ માહિતી આપી નથી.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Embed widget