શોધખોળ કરો

Morbi bridge collapse Update:મોરબી હોનારત મામલે આજે થશે સુનાવણી, રાજ્ય સરકાર આજે આપશે કોર્ટમાં જવાબ

મોરબી ઝુલતા પુલના તૂટવાની દુર્ઘટના મુદ્દે આજે રાજ્ય સરકાર તેમજ માનવ અધિકાર પંચ હાઇકોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરી શકે છે.મોરબીમાં ઝૂલતા પૂલ ને તૂટવાની દુર્ઘટના ને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થઈ હતી,

Morbi bridge collapse Update:મોરબી ઝુલતા પુલના તૂટવાની દુર્ઘટના મુદ્દે આજે રાજ્ય સરકાર તેમજ માનવ અધિકાર પંચ હાઇકોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરી શકે છે.
મોરબીમાં ઝૂલતા પૂલ ને તૂટવાની દુર્ઘટના ને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થઈ હતી, જેમાં તાપસ  સીબીઆઇને સોંપવા  માંગણી કરવામાં આવી હતી.  જોકે સુપ્રીમ કોર્ટે આ આખા મામલાનું હાઇકોર્ટે સ્વયમ સંગ્યાન લીધું હોવાનું તારણ કરતા આ મામલા પર નિષ્પક્ષ તપાસની જવાબદારી હાઇકોર્ટને સોંપી છે.આ કેસમાં રાજ્ય સરકાર તરફથી અને અન્ય પક્ષકારો તરફથી હાઇકોર્ટમાં રજૂ થનાર જવાબમાં જે તથ્યો બહાર આવે તે મહત્વના બની શકે છે.

સરકારી વકીલ પાસેથી મળતી માહિતી મુજબ આ કેસમાં ધરપકડ કરાઇ છે. તેની આજે સુનાવણી થશે. આ કેસના FSLVનો  પ્રાથમિક રીપોર્ટ રજુ કરાયો હતો જેમાં ખુલાસો થયો છે કે, ઝૂલતો પુલના બોલ્ટ અને કેબલ કટાયેલા હતા તેમજ ઢીલા પડી ગયા હતા. રીપોર્ટમાં ખુલાસો  થયો છે. જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે કુલ 3165 ટિકિટ ઇસ્યૂ કરાઇ હતી. બંને ટિકિટ કાઉન્ટર ખુલ્લા હતા અને તેને ટિકિટ અપાઇ હતી. વધુ મહત્વની વાતનો એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, અહીં ટિકિટ લેનારને લાઇફ જેકેટ કે અન્ય કોઇ સલામતીનો સામાન પણ આપવામાં આવ્યો હતો

ઉલ્લેખનિય છે કે, 30 ઓક્ટોબરે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135થી વધુ લોકોના મોત થયા હતા.આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં  જ તે તૂટી પડ્યો હતો. ફિટનેસ સર્ટીફિકેટ વિના કે કોઇ ટ્રાયલ વિના જ બ્રીજ ચાલુ કરી દેવાયો હતો. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીએ આપ્યો હતો જેને જિંદાલ ગ્રૂપ કામ સૌંપ્યું હતું પરંતુ આટલી મોટી દુર્ઘટના બાદ પણ કંપનીના માલિકની ધરપકડ તો શું પૂછપરછ શુદ્ધા નથી થઇ. આજ કારણ છે કે લોકો સરકાર સામે કંપનીના માલિકને બચાવવાનો પ્રયાસનો આપેક્ષ કરી રહ્યાં છે.

Delhi : દિલ્હીમાં વધુ એક કાળજુ કંપાવી દેતો હત્યાકાંડ, યુવકે પરિવારના 4 સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

Delhi Boy Killed Family Members: શ્રદ્ધા વાલ્કર હત્યા કેસને લઈને વિવાદ હજી સમ્યો નથી ત્યાં રાજધાની દિલ્હીમાં જ વધુ એક રૂંવાડા ઉભા કરી નાખે તેવી ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. દિલ્હીના સાઉથ વેસ્ટ જીલ્લાના પાલમ વિસ્તારમાં એક ઘરમાંથી 4 લોકોની હત્યા નિપજાવવામાં આવી હોવાની જઘન્ય ઘટના સામે આવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, પરિવારના જ યુવકે ચારેય પરિજનોની હત્યા નિપજાવી હોવાની પોલીસને આશંકા છે. 

પોલીસના જણાવ્યા પ્રમાણે એક યુવકે જ પોતાના માતા-પિતા, એક બહેન અને તેની દાદીની હત્યા કરી હતી. ચારે ચાર લોકોની ચાકુ મારીને હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને આ ઘટનાની જાણકારી મંગળવાર રાત્રે 10:31 વાગ્યે મળી હતી. 

આરોપી યુવક નશાની લતથી પીડિત છે અને તાજેતરમાં જ નશા મુક્તિ કેન્દ્રમાંથી બહાર આવ્યો હતો. પોલીસે આરોપી યુવકની ઓળખ પણ કરી લીધી છે. આરોપીનું નામ કેશવ છે, જેની ઉંમર 25 વર્ષ છે અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે આ મામલે વધુ કોઈ માહિતી આપી નથી.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ

વિડિઓઝ

Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
Embed widget