શોધખોળ કરો

Kheda: પોલીસ અને બુટલેગરની સાંઠ-ગાંઠ, પોલીસચોકીમાંજ દારુના જથ્થાનો વહીવટ થઈ ગયો

પોલીસ અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે વધુ એક વખત ખેડા જિલ્લામાં પોલીસકર્મી અને બુટલેગરની સાંઠ-ગાંઠનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

ખેડા: પોલીસ અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે વધુ એક વખત ખેડા જિલ્લામાં પોલીસકર્મી અને બુટલેગરની સાંઠ-ગાંઠનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

એક હેડકોન્સ્ટેબલે  બુટલેગર સાથે સેટિંગ કર્યું હોવાનું વિગતો સામે આવી છે. નડિયાદ રૂરલ પોલીસે ગુનામાં કબજે કરેલ દેશી દારૂનો જથ્થો પોલીસ સ્ટેશનની અંદરથી જ  હેડકોન્સ્ટેબલે દારૂના બુટલેગર સાથે ચોરી કરી છે. આ કેસમાં ફરિયાદ નોંધાઈ છે. બુટલેગરની ધરપકડ કરતાં જ પોલીસકર્મીનો ભાંડો ફુટી ગયો હતો. આ ઘટના બાદ હેડકોન્સ્ટેબલ ભૂર્ગભમાં ઉતરી ગયો છે. આ કેસમાં નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


Kheda: પોલીસ અને બુટલેગરની સાંઠ-ગાંઠ, પોલીસચોકીમાંજ દારુના જથ્થાનો વહીવટ થઈ ગયો

બુટલેગરની પુછપરછ કરતા પોલ ખુલ્લી

અહેવાલ અનુસાર, નડિયાદ રૂરલ પોલીસે ગુનામાં કબજે કરેલ દેશી દારૂનો જથ્થો પોલીસ સ્ટેશનની અંદરથી જ હેડકોન્સ્ટેબલે દારૂના બુટલેગર સાથે ચોરી કરતા ફરિયાદ નોંધાઈ હતી.  બુટલેગરની પુછપરછ કરતાં ચોરી આચરેલ પોલીસકર્મીની પોલ ખુલ્લી પડી હતી.  હેડકોન્સ્ટેબલ ભૂર્ગભમાં ઉતરી જતાં સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.  

ગત 2 નવેમ્બરના રોજ નડિયાદ રૂરલ પોલીસ દ્વારા દેશી દારૂના બુટલેગર કમલેશ રાવજીભાઈ તળપદાનો દારૂ પકડી તેને ઝડપ્યો હતો.  પોલીસના માણસો મુદ્દામાલને જમા કરાવ્યો નહોતો આ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં લોકઅપ સામે સુરક્ષિત જગ્યામાં રાખવામાં આવેલ હતો.   સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં બુટલેગર કમલેશ રાવજીભાઈ તળપદા અને એલ.આઈ.બી. અ.હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રહલાદસિંહ સામે ચોરીની ફરિયાદ નોંધી છે.    

રાજ્યમાં દરરોજ સરેરાશ 38 ચોરી, 9 લૂંટની ઘટના,ગુજરાત પોલીસે જાહેર કર્યા આંકડા

 ગુજરાતમાં  પોલીસ દ્વારા તહેવાર પર એડવાઈઝરી જાહેર કરવામાં આવે છે. રજાના દિવસોમાં ફરવા જતા પહેલા ચોરી અને ઘરફોડ ચોરીથી મિલકતોને કેવી રીતે સુરક્ષિત રાખવી જોઈએ. તેમ છતાં ચોરી અને ઘરફોડ ચોરીના કેસ સતત બનતા રહે છે.  હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ગુજરાત પોલીસના નિર્દેશોની કોઈ અસર થતી નથી.

પાંચ વર્ષમાં પોલીસ ચોરી અને ઘરફોડ ચોરીના 50 ટકા ગુનાઓ ઉકેલવામાં સફળ નથી રહી

જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ગુજરાત પોલીસ છેલ્લા પાંચ વર્ષમાં ચોરી અને ઘરફોડ ચોરીના 50 ટકા ગુનાઓ ઉકેલવામાં અસફળ રહી છે. રાજ્યમાં 2018 અને 2023 ની વચ્ચે 97,950 ચોરી  અને ઘરફોડ ચોરીઓ નોંધાઈ હતી. તેમાં માત્ર 46,636 કેસ ઉકેલવામાં આવ્યા છે.  2020 અને 2021ના દરમિયાન જ્યારે લોકો મોટાભાગે લોકડાઉન અને કર્ફ્યુને કારણે ઘરે જ રહેતા હતા ત્યારે ચોરીની ઘટનાઓ ઓછી બની હતી. આ બે વર્ષમાં રાજ્યભરમાં ચોરીની 10,000 જેટલી ઘટના બની હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget