શોધખોળ કરો

Surendranagar: સુરેન્દ્રનગરમાં ખનીજ માફીયાઓ બેફામ, ગેરકાયદેસર ખનન કરતા 3 શ્રમિકના મોત, બીજેપી નેતાનું કનેકશન સામે આવતા રાજકારણ ગરમાયું

સુરેન્દ્રનગર: જીલ્લાના મુળી તાલુકાનાં ભેટ ગામ ખાતે ત્રણ શ્રમિકોના ગેસ ગળતરનાં કારણે મોત થયા છે. આ ઘટનાને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે આ બનાવ બન્યો હતો.

સુરેન્દ્રનગર: જીલ્લાના મુળી તાલુકાનાં ભેટ ગામ ખાતે ત્રણ શ્રમિકોના ગેસ ગળતરનાં કારણે મોત થયા છે. આ ઘટનાને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે આ બનાવ બન્યો હતો.

આ અંગે વિગતે વાત કરીએ તો, ભેટ ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનિજનું ખનન કરતા બ્લાસ્ટ દરમ્યાન ઘટના બની હતી. સુરેન્દ્રનગર વિસ્તારમાં ખનીજ માફીયા બેફામ બન્યા છે. જેના કારણે સરકારી સંપત્તિને ભારે નુકસાન તો થઈ જ રહ્યું છે સાથે સાથે નિર્દોષ લોકોના જીવ પણ જઈ રહ્યા છે.

જો કે, ચોંકાવનાર વાત એ પણ સામે આવી છે કે, ત્રણેય શ્રમિકોના મોત બાદ ભીનું સંકેલવા માટે ખનિજ માફિયાઓ દ્વારા શ્રમિકોનાં મૃતદેહને સગેવગે કરવાના કોશીશ પણ કરાઇ હતી.

રાત્રી દરમિયાન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી વાંકાનેર મોરબી હાઈવે પરથી ઇકો કારમાં મૃતદેહ સગેવગે કરવા લાઇ જતા મુળી પોલીસ દ્વારા તેને જડપી પાડવામાં આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ બનાવમાં ગેરકાયદેસર ખાણમાં ભાજપના તાલુકા પંચાયતનાં સભ્યનાં પતિ અને જીલ્લા પંચાયતનાં સભ્યનાં નામ ખુલ્યા હોવાની વાત સામે આવી રહી છે. ભાજપનાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતનાં સભ્ય દ્વારા જ ગેરકાયદેસર ખનન કરતા હોવાનુ પોલીસ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું 
છે. 

આ બનાવમાં ગેરકાયદેસર ખાણમાં ભાજપના તાલુકા પંચાયતના સભ્યના પતિ ખીમજીભાઈ નરશીભાઈ સારદીયા તેમજ  જીલ્લા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ કેશાભાઈ પરમારનાં નામ ખુલ્યા છે. ભાજપનાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતનાં સભ્ય દ્વારા જ ગેરકાયદેસર ખનન કરતા હોવાનુ પોલીસ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાનાં ભેટ ગામ ખાતે ગઈકાલે ત્રણ શ્રમિકનાં ગૅસ ગળતરનાં કારણે મોત થયા હતા. 

ભેટ ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનિજનું ખનન કરતા બ્લાસ્ટ દરમ્યાન ઘટના બની હતી. રાત્રી દરમિયાન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી વાંકાનેર મોરબી હાઈવે પરથી ઇકો કારમાં મૃત દેહ સગેવગે કરવા લઈ જતા હતા ત્યારે રેડ પાડી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ તમામ સામે ગેરકાયદેસર ખનન કરવા અને શ્રમિકોના મોત નીપજ્યા તે અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ તમામ સામે ગેરકાયદેસર ખનન કરવા અને શ્રમિકોનાં મોત નીપજ્યા તે અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની શોધખોળ શરુ કરી તેમને પકડવા માટેની કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Embed widget