શોધખોળ કરો

ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત કેટલાક જિલ્લાઓમાં પડ્યો વરસાદ, ક્યાં કેવો પડ્યો વરસાદ? જાણો વિગત

સૌરાષ્ટ્રના અમરેલી-જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી હતી. આ સાથે મહીસાગર અને દાહોદમાં પણ આજે સવારે વરસાદ પડ્યો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતાં વરસાદ છેલ્લા ઘણાં સમયથી હાથતાળી આપી રહ્યો છે. વાયુ વાવાઝોડાની અસર પછી વરસાદ પડતાં ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું. જોકે, આ પછી વરસાદ નહીં આવતાં પાક સૂકાવો લાગ્યો છે. જેને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી છે. આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. અમરેલીની વાત કરીએ તો બગસરા શહેર તેમજ રફાળા ગામમાં સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે જુનાગઢ શહેરમાં પણ રાતે અને સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઉપરાંત રાજકોટના ગોંડલમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. હાલ, સોમનાથમાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં લોકોમાં ખુશીની લાગણી ફરી વળી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે મહીસાગર જિલ્લાના અનેક તાલુકાઓમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી હતી. મહીસાગરના લુણાવાડા , ખાનપુર સંતરામપુર, કડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આ સાથે જ દાહોદમાં પણ વરસાદ પડ્યો હતો. ગઈ કાલે રાતની વાત કરીએ તો અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.
આ ઉપરાંત આજે સવારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યો હતો. વલસાડ અને વાપીમાં આજે વરસાદી ઝાપટું પડ્યું હતું. વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સોમનાથમાં વરસાદ શરૂ થતાં લોકો વરસાદમાં ન્હાતા નજરે પડ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉનાળાના આકરા તાપ વચ્ચે ચોથા માવઠાનું સંકટ! આવતીકાલે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી
ઉનાળાના આકરા તાપ વચ્ચે ચોથા માવઠાનું સંકટ! આવતીકાલે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Embed widget