શોધખોળ કરો

Sabarmati Train Derail: સાબરમતી ટ્રેન દુર્ઘટનાના કારણે આ ટ્રેન થઇ રદ તો અન્યને કરાઇ ડાયવર્ટ, હેલ્પલાઇન નંબર જાહેર

Sabarmati Express Derail: કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે બ્લોક સેક્શનમાં સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. ડ્રાઇવરનું કહેવું છે કે બોલ્ડર એન્જિન સાથે અથડાયું અને એન્જિનના કેટલ ગાર્ડ ડેમેજ થઇ ગયો.

Sabarmati Express Derail:વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ (19168) રાત્રે લગભગ 2.30 વાગ્યે કાનપુરના ગોવિંદપુરીની સામે પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેનના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. ઘટના બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. રેલ્વે, પોલીસ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ (19168) રાત્રે લગભગ 2.30 વાગ્યે કાનપુરના ગોવિંદપુરીની સામે પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેનના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ઘટના બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. રેલ્વે, પોલીસ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

 ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. જો કે ઘટનાને પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રેલવેની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કોચને પાટા પર લાવવા માટે કામ કરી રહી છે.સમગ્ર ઘટનાના પગલે પ્રવાસીઓની સુવિધા માટે રેલવે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

શહેર હેલ્પલાઇન નંબર

  • પ્રયાગરાજ- 0532-2408128, 0532-2407353
  • કાનપુર - 0512-2323018, 0512-2323015
  • મિર્ઝાપુર -054422200097
  • ઈટાવા- 7525001249
  • ટુંડલા- 7392959702
  • અમદાવાદ -07922113977
  • બનારસ સિટી- 8303994411
  • ગોરખપુર -0551-2208088

આ ટ્રેન કરવામાં આવી રદ્દ

  • 01823/01824 (વી ઝાંસી-લખનૌ) JCO 17.08.24
  • 11109 (વી ઝાંસી-લખનૌ જંકશન) JCO 17.08.24
  • 01802/01801 (કાનપુર-માણિકપુર) JCO 17.08.24
  • 01814/01813 (કાનપુર-વી ઝાંસી) JCO 17.08.24
  • 01887/01888 (ગ્વાલિયર-ઇટાવા) JCO 17.08.24
  • 01889/01890 (ગ્વાલિયર-ભિંડ) JCO 17.08.24

આ ટ્રેનનો રૂટ થયો ડાયવર્ટ

  • 11110 (લખનૌ જંકશન-વી ઝાંસી) જેસીઓ ગોવિંદપુરી-ઇટાવા-ભીંડ-ગ્વાલિયર-વી ઝાંસી
  • 22537 (ગોરખપુર-લોકમાન્ય તિલક ટર્મિનલ) JCO ગોવિંદપુરી-ઇટાવા-ભીંડ-ગ્વાલિયર-વી ઝાંસી
  • 20104 (ગોરખપુર-લોકમાન્ય તિલક ટર્મિનલ) JCO કાનપુર-ઇટાવા-ભીંડ-ગ્વાલિયર-વી ઝાંસી                                                                                                                                                 
  •  

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget