શોધખોળ કરો

2000 Note : "PM મોદી 2000ની નોટ લાવવાના પક્ષમાં જ નહોતા" : પૂર્વ અધિકારીનો ખુલાસો

આ દરમિયાન પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ પણ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવા પર પ્રતિક્રિયા આપી છે.

Nripendra Mishra on RBI to Withdraw 2000 Rupee : ભારતીય રિઝર્વ બેંકે ગઈ કાલે 19મી જુન, શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 2000ની નોટ પરત કરવાની જાહેરાત કરી છે. એટલે કે હવે ધીમે ધીમે બે હજારની નોટ ચલણમાંથી બહાર થઈ જશે. આરબીઆઈ દ્વારા તેની તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી આ નોટો બેંકોમાંથી બદલી શકાશે. RBIના આ નિર્ણય પર રાજકારણીઓ, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ સચિવે આ બાબતે જાણકારી આપી છે. 

'બે હજારની નોટ બદલાવવાની આશા હતી'

આ દરમિયાન પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ પણ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે 2016માં નોટબંધીની યોજના બનાવવામાં આવી હતી ત્યારે પીએમ મોદીના મનમાં પહેલાથી જ હતું કે 2000 રૂપિયાની નોટ એક અસ્થાયી સમાધાન છે. એટલે કે આ નોટોના એક્સચેન્જની અપેક્ષા હતી.

"પીએમ મોદીને 2000ની નોટ લાવવી પસંદ નહોતી" 

નૃપેન્દ્ર મિશ્રાએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કહ્યું હતુંકે, 'આ નોટબંધી નથી, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની છે. નોટબંધી વખતે 2000 રૂપિયાની નોટ લાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જે વડાપ્રધાનને પસંદ નહોતું આવ્યું. જો કે, એક કેપ્ટન તરીકે, તેની ટીમની સલાહ પર, તેણે આ નોટોને મંજૂરી આપી. તેમ છતાં તે ત્યારે ખૂબ જ સ્પષ્ટ હતા અને અમે પણ હતા કે આ ટૂંકા ગાળાની વ્યવસ્થા હશે.

'નોટબંધી મહત્વનો નિર્ણય હતો'

નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, નોટબંધીના સમયે આ એક મહત્વપૂર્ણ નિર્ણય હતો, જે પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટ દ્વારા લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીની વિચારસરણી હતી જ કે, 2000 રૂપિયાની નોટ લાવવામાં આવી રહી છે. આ ખાસ સંજોગોમાં લાવવામાં આવેલી કામચલાઉ વ્યવસ્થા હતી. તેને ક્યારેય લાંબી પ્રક્રિયા સાથે આગળ લઈ જવાનું ન હતું. આ સાથે તે સમયે પીએમનો અભિપ્રાય પણ હતો કે, આ મોટી નોટ (રૂ. 2000ની નોટ) મુખ્યત્વે ગરીબો માટેના વ્યવહારો માટે વ્યવહારુ નહીં હોય. આ સ્થિતિમાં તેને બદલવાને લઈને તે આશ્વસ્ત હતા જ.

'તબક્કાવાર નિર્ણય લેવાયો'

આ ઉપરાંત તે સમયે તેમણે એવું પણ વિચાર્યું હતું કે, જો 2000ની નોટને લાંબા સમય સુધી યથાવત રાખવામાં આવે તો તેનાથી કાળા નાણાને પ્રોત્સાહન મળશે અને બીજું કે, કરચોરી પણ સરળ બની જશે. તેથી જ તેમનું માનવું હતું કે, તેને જેટલું વહેલું પાછું લઈ શકાય એટલું સારું રહેશે. આ માટે તબક્કાવાર નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રથમ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 2000 રૂપિયાની નોટ છાપવામાં આવશે નહીં. ત્યાર બાદ આગામી તબક્કામાં ધીમે ધીમે તેમના સર્ક્યુલેશનને ઘટાડવાની અને તેની પાછી લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને હવે શુક્રવારે, આરબીઆઈએ એક પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, આ તમામ નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં પાછી ખેંચી લેવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું વિદેશ યાત્રા પર લાગશે ટેક્સ? રિપોર્ટ પર ખુદ પ્રધાનમંત્રીએ આપ્યો ઉત્તર
શું વિદેશ યાત્રા પર લાગશે ટેક્સ? રિપોર્ટ પર ખુદ પ્રધાનમંત્રીએ આપ્યો ઉત્તર
તેલ સંકટ વચ્ચે, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ અને ATF નિકાસ પર SAED ઘટાડ્યો, પહેલીવાર પેટ્રોલ પર ટેક્સ
તેલ સંકટ વચ્ચે, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ અને ATF નિકાસ પર SAED ઘટાડ્યો, પહેલીવાર પેટ્રોલ પર ટેક્સ
NEET ઉમેદવારો માટે સારા સમાચાર! 21 મે સુધીમાં તમારું પરીક્ષાનું સિટી બદલી શકો છો, નહિ લાગે કોઇ ફી
NEET ઉમેદવારો માટે સારા સમાચાર! 21 મે સુધીમાં તમારું પરીક્ષાનું સિટી બદલી શકો છો, નહિ લાગે કોઇ ફી
ભારતીય રેલવેનો મોટો નિર્ણય! હવે ટિકિટ ચેકિંગ સિસ્ટમ બનશે હાઇટેક, નવા અંદાજમાં જોવા મળશે TTE
ભારતીય રેલવેનો મોટો નિર્ણય! હવે ટિકિટ ચેકિંગ સિસ્ટમ બનશે હાઇટેક, નવા અંદાજમાં જોવા મળશે TTE

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દાખલાની લાઈન
Hun To Bolish | હું તો બોલીશ | યુદ્ધનું ભારણ
Ambalal Patel Prediction: રાજ્યમાં ફુંકાશે આંધી-વંટોળ..: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
NEET UG 2026 Paper Leak : NEET પેપરલીક મામલે શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
Fuel Price Hike : મોંઘવારીનો વધુ એક માર! પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તેલ સંકટ વચ્ચે, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ અને ATF નિકાસ પર SAED ઘટાડ્યો, પહેલીવાર પેટ્રોલ પર ટેક્સ
તેલ સંકટ વચ્ચે, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ અને ATF નિકાસ પર SAED ઘટાડ્યો, પહેલીવાર પેટ્રોલ પર ટેક્સ
NEET ઉમેદવારો માટે સારા સમાચાર! 21 મે સુધીમાં તમારું પરીક્ષાનું સિટી બદલી શકો છો, નહિ લાગે કોઇ ફી
NEET ઉમેદવારો માટે સારા સમાચાર! 21 મે સુધીમાં તમારું પરીક્ષાનું સિટી બદલી શકો છો, નહિ લાગે કોઇ ફી
શું વિદેશ યાત્રા પર લાગશે ટેક્સ? રિપોર્ટ પર ખુદ પ્રધાનમંત્રીએ આપ્યો ઉત્તર
શું વિદેશ યાત્રા પર લાગશે ટેક્સ? રિપોર્ટ પર ખુદ પ્રધાનમંત્રીએ આપ્યો ઉત્તર
ધન રાશિને મળશે પ્રમોશનના ગૂડ ન્યુઝ, મકર રાશિને મળશે પૈતૃક સંપત્તિ, , જાણો શનિવારનું રાશિફળ
ધન રાશિને મળશે પ્રમોશનના ગૂડ ન્યુઝ, મકર રાશિને મળશે પૈતૃક સંપત્તિ, , જાણો શનિવારનું રાશિફળ
Heavy Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, 70 કિમીની ઝડપે પવન  ફૂંકાશે 
Heavy Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, 70 કિમીની ઝડપે પવન  ફૂંકાશે 
NEET UG 2026 પેપર લીક કેસમાં CBI એ માસ્ટરમાઈન્ડની કરી ધરપકડ, અત્યાર સુધી 8 ઝડપાયા
NEET UG 2026 પેપર લીક કેસમાં CBI એ માસ્ટરમાઈન્ડની કરી ધરપકડ, અત્યાર સુધી 8 ઝડપાયા
Gold Silver Price Crash: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ₹21000 તૂટ્યો ભાવ, જાણો કારણો
Gold Silver Price Crash: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ₹21000 તૂટ્યો ભાવ, જાણો કારણો
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget