શોધખોળ કરો

AAPના ધારાસભ્યએ રાજીનામું પરત ખેચ્યું, કાલે અચાનક રાજકારણ છોડવાની કરી હતી જાહેરાત 

પંજાબના ખરડથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અનમોલ ગગન માને ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે.

પંજાબના ખરડથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અનમોલ ગગન માને ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. પાર્ટીના પંજાબ પ્રમુખ અમન અરોરા આજે તેમને મળ્યા હતા અને ત્યારબાદ તેમણે રાજીનામું પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, શનિવારે (19 જુલાઈ) તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજકારણ છોડવાની પણ જાહેરાત કરી હતી.

પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમન અરોરાના જણાવ્યા અનુસાર, પાર્ટીએ તેમનું રાજીનામું નકારી કાઢ્યું હતું જેને ધારાસભ્યએ સ્વીકારી લીધું છે અને તેઓ પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખશે.

અમન અરોરાએ એક પોસ્ટ શેર કરીને કહ્યું કે તેમની મુલાકાત પારિવારિક વાતાવરણમાં થઈ હતી અને તેમણે પાર્ટીના રાજીનામાને નકારવાના નિર્ણયને સ્વીકાર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ પાર્ટી અને પ્રદેશની પ્રગતિ માટે કામ કરવાનું ચાલુ રાખશે અને અનમોલ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પરિવારનો ભાગ રહ્યા છે અને રહેશે.

2020 માં પાર્ટીમાં જોડાયા

અનમોલ ગગન માન પંજાબ સરકારમાં પર્યટન મંત્રી રહી ચૂક્યા છે. પંજાબી ગાયિકાથી મંત્રી બનવા સુધીની અનમોલ ગગન માનની સફર ખૂબ જ રસપ્રદ છે. તેઓ 2020 માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે શિરોમણી અકાલી દળના ઉમેદવાર રણજીત સિંહ ગિલને લગભગ 37718 મતોથી હરાવ્યા હતા. તેઓ 2022 ની વિધાનસભા ચૂંટણી જીતનારા સૌથી યુવા નેતાઓમાંના એક છે. અનમોલ ગગન માન પાર્ટીના પ્રચાર ગીતની રચના પણ કરી હતી.

મોડેલિંગ અને ગાયકીમાં નામ બનાવ્યું

અનમોલ ગગન માનનો જન્મ 1990 માં માનસામાં થયો હતો. તેમણે ચંદીગઢમાં અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે પહેલા મોડેલિંગ અને પછી ગાયનમાં કારકિર્દી બનાવી. ગયા વર્ષે જૂનમાં તેમના લગ્ન એડવોકેટ શાહબાઝ સોહી સાથે થયા હતા.

આમ આદમી પાર્ટીના ખરડથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અનમોલ ગગન માને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા  પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેમનું દિલ ભારે છે પરંતુ તેમણે રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. અચાનક એક દિવસમાં જ તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Embed widget