શોધખોળ કરો

Agnipath Scheme: અગ્નિપથ યોજના વિરોધ યથાવત, વિરોધ પ્રદર્શનના કારણે 369 ટ્રેન રદ

સશસ્ત્ર દળોમાં ભરતી માટે તાજેતરમાં જાહેર કરાયેલ અગ્નિપથ યોજના સામે વિરોધને ધ્યાનમાં રાખીને રેલ્વેએ શનિવારે 369 ટ્રેનો રદ કરી દીધી હતી.

Agnipath Scheme Protest: સશસ્ત્ર દળોમાં ભરતી માટે તાજેતરમાં જાહેર કરાયેલ અગ્નિપથ યોજના સામે વિરોધને ધ્યાનમાં રાખીને રેલ્વેએ શનિવારે 369 ટ્રેનો રદ કરી દીધી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જે ટ્રેનો રદ કરવામાં આવી છે તેમાં 210 મેલ એક્સપ્રેસ (Mail Express) અને 159 પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે રેલ્વેએ બે મેલ એક્સપ્રેસને આંશિક રીતે રદ કરી છે.  તેથી રદ કરાયેલી ટ્રેનોની કુલ સંખ્યા 371 છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી અગ્નિપથ યોજનામાં ચાર વર્ષ માટે સૈનિકોની ભરતી કરવાનો અને તેમાંથી 75 ટકાને તેમનો કાર્યકાળ પૂરો થયા પછી પેન્શન અને અન્ય સામાજિક સુરક્ષા લાભો વિના નિવૃત્ત કરવાનો પ્રસ્તાવ છે. દેશના વિવિધ ભાગોમાં યુવાનો દ્વારા આ યોજનાનો હિંસક વિરોધ કરવામાં આવી રહ્યો છે.

દેખાવકારોએ ટ્રેનને આગ ચાંપી દીધી હતી

દેખાવકારોએ રસ્તાઓ અને રેલ્વે ટ્રેક બ્લોક કરી દીધા અને ટ્રેનના કોચને આગ ચાંપી દીધી હતી. બિહારમાં શનિવારે આંદોલનના સમર્થનમાં બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. પટના જિલ્લાના મસૌરી સબ-ડિવિઝનમાં દેખાવકારોએ તારેગાના રેલ્વે સ્ટેશનને આગ લગાવી દીધી હતી. પૂર્વ મધ્ય રેલવેએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને જોતા રાજ્યમાં 32 ટ્રેનો રદ કરવામાં આવી છે.

RAJKOT : દેશના પ્રથમ મહિલા IPS અધિકારી કિરણ બેદીએ રાજકોટ જિલ્લા જેલની મુલાકાત લીધી, જાણો મુલાકાત બાદ શું કહ્યું

Agnipath Scheme Protest: બિહારમાં કોંચીંગ સેન્ટરના માલિકોએ અગ્નિપથના વિરોધમાં મેસેજ-વિડીયો મોકલી યુવાનોને ભડકાવ્યાના આરોપ

Kutch : કચ્છમાં 23 વર્ષીય યુવાને Agnipath યોજનાના સમર્થનમાં પોતાના લોહીથી રક્ષામંત્રીને લખ્યો પત્ર, જાણો પત્રમાં શું લખ્યું

Agnipath Scheme : અગ્નિવીરો માટે સરકારની વધુ એક મોટી જાહેરાત, સંરક્ષણ મંત્રાલયમાં નોકરીમાં મળશે 10 ટકા અનામત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Embed widget