શોધખોળ કરો

Agnipath Scheme: અગ્નિપથ યોજના વિરોધ યથાવત, વિરોધ પ્રદર્શનના કારણે 369 ટ્રેન રદ

સશસ્ત્ર દળોમાં ભરતી માટે તાજેતરમાં જાહેર કરાયેલ અગ્નિપથ યોજના સામે વિરોધને ધ્યાનમાં રાખીને રેલ્વેએ શનિવારે 369 ટ્રેનો રદ કરી દીધી હતી.

Agnipath Scheme Protest: સશસ્ત્ર દળોમાં ભરતી માટે તાજેતરમાં જાહેર કરાયેલ અગ્નિપથ યોજના સામે વિરોધને ધ્યાનમાં રાખીને રેલ્વેએ શનિવારે 369 ટ્રેનો રદ કરી દીધી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જે ટ્રેનો રદ કરવામાં આવી છે તેમાં 210 મેલ એક્સપ્રેસ (Mail Express) અને 159 પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે રેલ્વેએ બે મેલ એક્સપ્રેસને આંશિક રીતે રદ કરી છે.  તેથી રદ કરાયેલી ટ્રેનોની કુલ સંખ્યા 371 છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી અગ્નિપથ યોજનામાં ચાર વર્ષ માટે સૈનિકોની ભરતી કરવાનો અને તેમાંથી 75 ટકાને તેમનો કાર્યકાળ પૂરો થયા પછી પેન્શન અને અન્ય સામાજિક સુરક્ષા લાભો વિના નિવૃત્ત કરવાનો પ્રસ્તાવ છે. દેશના વિવિધ ભાગોમાં યુવાનો દ્વારા આ યોજનાનો હિંસક વિરોધ કરવામાં આવી રહ્યો છે.

દેખાવકારોએ ટ્રેનને આગ ચાંપી દીધી હતી

દેખાવકારોએ રસ્તાઓ અને રેલ્વે ટ્રેક બ્લોક કરી દીધા અને ટ્રેનના કોચને આગ ચાંપી દીધી હતી. બિહારમાં શનિવારે આંદોલનના સમર્થનમાં બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. પટના જિલ્લાના મસૌરી સબ-ડિવિઝનમાં દેખાવકારોએ તારેગાના રેલ્વે સ્ટેશનને આગ લગાવી દીધી હતી. પૂર્વ મધ્ય રેલવેએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને જોતા રાજ્યમાં 32 ટ્રેનો રદ કરવામાં આવી છે.

RAJKOT : દેશના પ્રથમ મહિલા IPS અધિકારી કિરણ બેદીએ રાજકોટ જિલ્લા જેલની મુલાકાત લીધી, જાણો મુલાકાત બાદ શું કહ્યું

Agnipath Scheme Protest: બિહારમાં કોંચીંગ સેન્ટરના માલિકોએ અગ્નિપથના વિરોધમાં મેસેજ-વિડીયો મોકલી યુવાનોને ભડકાવ્યાના આરોપ

Kutch : કચ્છમાં 23 વર્ષીય યુવાને Agnipath યોજનાના સમર્થનમાં પોતાના લોહીથી રક્ષામંત્રીને લખ્યો પત્ર, જાણો પત્રમાં શું લખ્યું

Agnipath Scheme : અગ્નિવીરો માટે સરકારની વધુ એક મોટી જાહેરાત, સંરક્ષણ મંત્રાલયમાં નોકરીમાં મળશે 10 ટકા અનામત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો દુનિયામાં યુદ્ધ ફાટી નીકળે, તો ભારતમાં પરમાણુ બોમ્બનું 'રિમોટ કંટ્રોલ' કોના હાથમાં છે? જાણો આખી પ્રક્રિયા
જો દુનિયામાં યુદ્ધ ફાટી નીકળે, તો ભારતમાં પરમાણુ બોમ્બનું 'રિમોટ કંટ્રોલ' કોના હાથમાં છે? જાણો આખી પ્રક્રિયા
LPG કટોકટી વચ્ચે સરકારનો મોટો નિર્ણય, આ લોકોને 5 કિલોના ગેસ સિલિન્ડર આપવામાં મળશે ખાસ પ્રાથમિકતા!
LPG કટોકટી વચ્ચે સરકારનો મોટો નિર્ણય, આ લોકોને 5 કિલોના ગેસ સિલિન્ડર આપવામાં મળશે ખાસ પ્રાથમિકતા!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
હવામાન વિભાગની મોટી આગાહી: એકસાથે 5 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, કરા અને વાવાઝોડા સાથે વરસાદ ભુક્કા બોલાવશે
હવામાન વિભાગની મોટી આગાહી: એકસાથે 5 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, કરા અને વાવાઝોડા સાથે વરસાદ ભુક્કા બોલાવશે

વિડિઓઝ

Gandhinagar news : હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
Embed widget