શોધખોળ કરો

અમદાવાદઃ બે સગા ભાઈએ ચાર સંતાનો સાથે આપઘાત કરી લેતાં હાહાકાર, બે દિવસ પહેલાં ઘરેથી નિકળીને ક્યાં જઈ કર્યો આપઘાત ?

વટવામાં રહેતા બે સગા ભાઇઓ બે દિવસ પહેલાં ફરવા જવાનુ કહી બાળકો સાથે બહાર નિકળ્યા હતા, પણ બે દિવસથી તમામની કોઈ ભાળ ના મળતાં ઘરની મહિલાઓ તેમને શોધતાં વિંઝોલમાં તેમના 6 મહિના જૂના ઘરે પહોંચ્યાં હતાં.

અમદાવાદઃ અમદાવાદના જશોદાનગરમાં  એક જ પરિવારના બે સગા ભાઈઓએ પોતાનાં ચાર સંતાનો સાથે આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે.  એક જ પરિવારના છ સભ્યોના મોતથી હાહાકાર મચી ગયો છે. મૂળ વટવામાં રહેતા ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ એ બે સગા ભાઇ તથા તેમનાં ચાર બાળકોના તેમના જૂના મકાનમાંથી લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે.   પ્રાથમિક ધોરણે હાલ આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  હાલ પોલીસે તમામ મૃતદેહો ને વી.એસ. હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યા છે.  ત્યાર બાદ વિસેરાનો પણ રિપોર્ટ કરાવવામાં આવશે. અમદાવાદઃ બે સગા ભાઈએ ચાર સંતાનો સાથે આપઘાત કરી લેતાં હાહાકાર, બે દિવસ પહેલાં ઘરેથી નિકળીને ક્યાં જઈ કર્યો આપઘાત ? શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યો રહેતા હતા. ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ નામના બે ભાઈઓએ સંતાનો સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. મૃતકના નામ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ હતાં. તેમનાં બાળકોનાં નામ મયૂર, કિર્ત, ધ્રુવ અને સાનવી હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. બે દિવસ પહેલાં બંને ભાઈઓ ફરવા લઇ જવાનું કહી બાળકોને લઇ ઘરેથી નિકળ્યા હતા. તેમણે વિંઝોલમાં ફ્લેટ પર આવી બાળકોની હત્યા કર્યા બાદ આપઘાત કરી લીધો હતો. આપઘાતના કારણ અંગે આર્થિક સંકડામણ અથવા પારિવારિક કારણ હોય શકે છે. અમદાવાદઃ બે સગા ભાઈએ ચાર સંતાનો સાથે આપઘાત કરી લેતાં હાહાકાર, બે દિવસ પહેલાં ઘરેથી નિકળીને ક્યાં જઈ કર્યો આપઘાત ? વટવામાં રહેતા બે સગા ભાઇઓ બે દિવસ પહેલાં ફરવા જવાનુ કહી બાળકો સાથે બહાર નિકળ્યા હતા,  પણ બે દિવસથી તમામની કોઈ ભાળ ના મળતાં ઘરની મહિલાઓ તેમને શોધતાં વિંઝોલમાં તેમના 6 મહિના જૂના ઘરે પહોંચ્યાં હતાં.  આ ઘર તેમણે છ મહિના પહેલા જ ખાલી કર્યું હતું. અહીં પહોંચતા દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસનો સંપર્ક કરતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે.  હજી મોતનું કારણ અકબંધ છે,  જે ઘરમાં બનાવ બન્યો છે ત્યાં ફ્લેટમાં બેન્ક તરફથી લોન માટે ની બે નોટીસ પણ લગાવવામાં આવી રહી છે જેનાથી ઘણા તર્કવિતર્ક સેવાઈ રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
Embed widget