શોધખોળ કરો

એરપોર્ટ પર લેન્ડિંગ કરતાં એર ઈન્ડિયાના પ્લેન થયા બે ટૂકડાં, જુઓ ભયાનક તસવીરો

દુબઈથી 174 મુસાફરોને લઈને આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન કોઝીકોડ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ઘટનામાં પાયલટ અને કો-પાયલટ સહિત 19 મુસાફરોનાં મોત નિપજ્યાં છે.

નવી દિલ્હી: દુબઈથી 174 મુસાફરોને લઈને આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન કોઝીકોડ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ઘટનામાં પાયલટ અને કો-પાયલટ સહિત 19 મુસાફરોનાં મોત નિપજ્યાં છે. નાગરિક વિમાન મંત્રાલયે કહ્યું કે વિમાનમાં 174 મુસાફરો, 10 બાળકો, બે પાયલટ અને પાંચ કેબિન ક્રૂ સવાર હતા. કુલ 191 લોકો વિમાનમાં સવાર હતા. એરપોર્ટ પર લેન્ડિંગ કરતાં એર ઈન્ડિયાના પ્લેન થયા બે ટૂકડાં, જુઓ ભયાનક તસવીરો એર ઈન્ડિયાનું વિમાન (IX-1344) કેરળના કોઝિકોડ એરપોર્ટ પર મોટી દુર્ઘટનાનો શિકાર થયું છે. આ વિમાનમાં 174 મુસાફરો સવાર હતા. એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાન રનવે પર સ્લિપ થયું હતું. વિમાનના બે ટુકડા થયા છે. એરપોર્ટ પર લેન્ડિંગ કરતાં એર ઈન્ડિયાના પ્લેન થયા બે ટૂકડાં, જુઓ ભયાનક તસવીરો દુબઈથી આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન રનવે પર સ્લિપ થયું હતું. વિમાન કંપનીના એક પ્રવક્તાએ આ જાણકારી આપી છે. એર ઈન્ડિયાનું વિમાન (IX-1344) આજે સાત વાગ્યેને 40 મિનિટ પર એરપોર્ટ પર લેન્ડ કર્યું હતું. એરપોર્ટ પર લેન્ડિંગ કરતાં એર ઈન્ડિયાના પ્લેન થયા બે ટૂકડાં, જુઓ ભયાનક તસવીરો પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનના કોઝીકોડમાં ક્રેશ લેન્ડિંગ અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ તેમને અત્યારે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતા. એરપોર્ટ પર લેન્ડિંગ કરતાં એર ઈન્ડિયાના પ્લેન થયા બે ટૂકડાં, જુઓ ભયાનક તસવીરો વિમાન દુર્ઘટના બાદ કોઝિકોડ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એમ્બ્યૂલન્સની ગાડીઓ ઘાયલ મુસાફરોને લઈને હોસ્પિટલ પહોંચી રહી છે. એરપોર્ટ પર લેન્ડિંગ કરતાં એર ઈન્ડિયાના પ્લેન થયા બે ટૂકડાં, જુઓ ભયાનક તસવીરો ગૃહમંત્રી અમિત શાહે વિમાન દુર્ઘટનાને લઈને ટ્વિટ કરતા કહ્યું કે એનડીઆરએફની ટીમને ઝડપથી ઘટના સ્થળ પર પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. એરપોર્ટ પર લેન્ડિંગ કરતાં એર ઈન્ડિયાના પ્લેન થયા બે ટૂકડાં, જુઓ ભયાનક તસવીરો

ટોપ સ્ટોરી

નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
રસોડામાં એવરેસ્ટ મસાલા વાપરો છો? FSSAI ના ટેસ્ટમાં ફેલ થયા આ 4 મસાલા, જુઓ વિગત
રસોડામાં એવરેસ્ટ મસાલા વાપરો છો? FSSAI ના ટેસ્ટમાં ફેલ થયા આ 4 મસાલા, જુઓ વિગત
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
Travel: ન વધુ ભીડ, ન વધુ ગરમી, સપ્ટેમ્બરમાં ફરવા માટે પરફેક્ટ છે ભારતના આ 8 સ્થળો
Travel: ન વધુ ભીડ, ન વધુ ગરમી, સપ્ટેમ્બરમાં ફરવા માટે પરફેક્ટ છે ભારતના આ 8 સ્થળો

વિડિઓઝ

Gujarat University Controversy : નિરજા ગુપ્તા વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં મોટો નિર્ણય, ઈન્ચાર્જ કુલપતિની મોટી જાહેરાત
Aravalli Crime: સરકારી નોકરીની લાલચ આપી 88 લાખ પડાવ્યા! અરવલ્લીમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો
Bhavnagar news : ભાવનગરમાં સગર્ભાના આરોગ્ય સાથે ચેડાં? આંગણવાડીમાંથી એક્સપાયરી ડેટવાળું અનાજ અપાયું
Mehsana | રક્ષાબંધને જ ભાઈએ કર્યું બહેનનું અપહરણ, નોંધાઈ પોલીસ ફરિયાદ
Rajkot | રાજકોટમાં પિતા-પુત્ર પર નવ શખ્સનો હુમલો, ધંધાની હરીફાઈ અને જૂની અદાવતમાં હુમલાની ઘટના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
ગુજરાત સરકારનો ખેડૂતહિતલક્ષી નિર્ણય: ₹750 કરોડની યોજનામાં છેલ્લી તારીખ લંબાઈ
ગુજરાત સરકારનો ખેડૂતહિતલક્ષી નિર્ણય: ₹750 કરોડની યોજનામાં છેલ્લી તારીખ લંબાઈ
Rain Forecast: ગુજરાતમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ
Rain Forecast: ગુજરાતમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ
Embed widget