શોધખોળ કરો

લૉ વિઝિબિલિટી કે ટેકનિક સમસ્યા... કેવી રીતે થયું અજિત પવારનું પ્લેન ક્રેશ? બ્લેક બોક્સ ખોલશે રાજ

પ્રાથમિક માહિતી અનુસાર, વિમાનમાં ટેકનિકલ ખામી અને ખરાબ વિઝિબિલિટીના કારણે આ દુ:ખદ ઘટના બની હશે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મુંબઈથી બારામતી જઈ રહેલું એક ખાનગી વિમાન બુધવારે સવારે ક્રેશ થયું. આ અકસ્માતમાં અજિત પવારનું નિધન થયું છે. આ ઘટના પુણેથી લગભગ 100 કિલોમીટર દૂર બારામતી એરપોર્ટ નજીક બની હતી. તેમાં સવાર અન્ય ચાર લોકોમાં બે પાયલટ, એક ફ્લાઇટ એટેન્ડન્ટ અને એક પર્સનલ સિક્યોરિટી ઓફિસરનો સમાવેશ થાય છે. તેમની ઓળખ કેપ્ટન સુમિત કપૂર, ફર્સ્ટ ઓફિસર શાંભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી અને પર્સનલ સિક્યોરિટી ઓફિસર વિદિત જાધવ તરીકે થઈ છે. આઠ સીટર ખાનગી જેટ બોમ્બાર્ડિયર પરિવારની માલિકીનું લિયરજેટ 45 હતું.

અકસ્માત કેવી રીતે થયો

પ્રાથમિક માહિતી અનુસાર, વિમાનમાં ટેકનિકલ ખામી અને ખરાબ વિઝિબિલિટીના કારણે આ દુ:ખદ ઘટના બની હશે. અકસ્માત સમયે જમીન પર ગાઢ ધુમ્મસ હતું. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AACIB) એ તપાસ શરૂ કરી છે. અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં વિમાન નીચે ઉતરતું દેખાય છે. અચાનક તે ડાબી તરફ ઝૂકતું જોવા મળી રહ્યું છે અને બાદમાં ક્રેશ થયું હતું. આ ટેકનિકલ સમસ્યાનો સંકેત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ક્રૂએ કોઈ ઇમરજન્સી કોલ (મેડે કોલ) કર્યો ન હતો, જે દર્શાવે છે કે ક્રૂને પ્રતિક્રિયા આપવા માટે સમય મળ્યો ન હતો. બ્લેક બોક્સ હવે આ અકસ્માતનું રહસ્ય ખોલશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શું કહ્યું

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે સવારે 8 વાગ્યે મુંબઈથી ઉડાન ભરનાર વિમાને સવારે 8:18 વાગ્યે બારામતી એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો. વિમાને રનવે દેખાતો ન હોવાની જાણ કરી અને ગો અરાઉન્ડ એટલે કે ફરીથી ચક્કર લગાવવાનો પ્રયાસ કર્યો. સવારે 8:43 વાગ્યે જ્યારે ક્રૂએ રનવે દેખાતો હોવાની પુષ્ટી કરી, ત્યારે વિમાનને લેન્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.  પ્રત્યક્ષદર્શીઓએ ક્રેશ થયા પહેલા વિમાનને સંતુલન ગુમાવતા જોયાની જાણ કરી હતી. નજીકના ગોજુબાવી ગામની રહેવાસી અનિતા આઠવલેએ જણાવ્યું હતું કે વિમાન ખૂબ જ નીચું ઉડતું હતું અને એક વખત ચક્કર લગાવ્યું હતું.  સીસીટીવી ફૂટેજમાં પણ આવા જ ફૂટેજ જોવા મળ્યા, જેમાં વિમાનની પાંખો અસ્થિર ડિગ્રી પર ઝૂકતું જોવા મળી રહ્યું છે.                 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદના ગોરજમાં હાઈપ્રૉફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 81 યુવક-યુવતીઓ પકડાઈ
Ahmedabad: સાણંદના ગોરજમાં હાઈપ્રૉફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 81 યુવક-યુવતીઓ પકડાઈ
T20 World Cup 2026: ભારત સામેની મેચ નહીં રમે પાકિસ્તાન, શાહબાઝ શરીફે કરી પુષ્ટી
T20 World Cup 2026: ભારત સામેની મેચ નહીં રમે પાકિસ્તાન, શાહબાઝ શરીફે કરી પુષ્ટી
UPSC CSE 2026નું નોટિફિકેશન જાહેર, જાણો કેટલા પદો પર કરાશે ભરતી?
UPSC CSE 2026નું નોટિફિકેશન જાહેર, જાણો કેટલા પદો પર કરાશે ભરતી?
Watch: સંસદના પગથિયા પર સ્લીપ થયા શશિ થરૂર, બોલ્યાં ઠીક છું પરંતુ તોફાનમાં...
Watch: સંસદના પગથિયા પર સ્લીપ થયા શશિ થરૂર, બોલ્યાં ઠીક છું પરંતુ તોફાનમાં...
Advertisement

વિડિઓઝ

Ahmedabad: અમદાવાદના સાણંદમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી ઝડપાઈ, 81 યુવક-યુવતીઓ સામેલ હતા
Hun To Bolish : હું તો બોલીશ : બંધારણનું પાલન નહીં, તો સમાજની બહાર
Hun To Bolish : હું તો બોલીશ : કાળો ભ્રષ્ટાચાર
Hun To Bolish : હું તો બોલીશ : કલાકારો સામે કકળાટ કેમ?
Surat Police : રાજસ્થાનની યુવતી સાથે સુરતમાં દુષ્કર્મ, 2 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: સાણંદના ગોરજમાં હાઈપ્રૉફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 81 યુવક-યુવતીઓ પકડાઈ
Ahmedabad: સાણંદના ગોરજમાં હાઈપ્રૉફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 81 યુવક-યુવતીઓ પકડાઈ
T20 World Cup 2026: ભારત સામેની મેચ નહીં રમે પાકિસ્તાન, શાહબાઝ શરીફે કરી પુષ્ટી
T20 World Cup 2026: ભારત સામેની મેચ નહીં રમે પાકિસ્તાન, શાહબાઝ શરીફે કરી પુષ્ટી
UPSC CSE 2026નું નોટિફિકેશન જાહેર, જાણો કેટલા પદો પર કરાશે ભરતી?
UPSC CSE 2026નું નોટિફિકેશન જાહેર, જાણો કેટલા પદો પર કરાશે ભરતી?
Watch: સંસદના પગથિયા પર સ્લીપ થયા શશિ થરૂર, બોલ્યાં ઠીક છું પરંતુ તોફાનમાં...
Watch: સંસદના પગથિયા પર સ્લીપ થયા શશિ થરૂર, બોલ્યાં ઠીક છું પરંતુ તોફાનમાં...
UPI થી પેમેન્ટ કરવાના નિયમોમાં મોટો ફેરફાર, હવે પળવારમાં થઈ જશે ટ્રાન્ઝેક્શન
UPI થી પેમેન્ટ કરવાના નિયમોમાં મોટો ફેરફાર, હવે પળવારમાં થઈ જશે ટ્રાન્ઝેક્શન
Nigeria Attack: નાઇજીરીયામાં નરસંહાર, ISIS સાથે જોડાયેલા જૂથે 200 લોકોની કરી હત્યા
Nigeria Attack: નાઇજીરીયામાં નરસંહાર, ISIS સાથે જોડાયેલા જૂથે 200 લોકોની કરી હત્યા
જો તમે પણ ડોક્ટરની સલાહ વિના BP ની દવા બંધ કરી દો છો તો ચેતીજજો, થશે આ 5 ભયંકર નુકસાન
જો તમે પણ ડોક્ટરની સલાહ વિના BP ની દવા બંધ કરી દો છો તો ચેતીજજો, થશે આ 5 ભયંકર નુકસાન
Petrol-Diesel Price: શું ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે નાણામંત્રીનો મોટો ખુલાસો
Petrol-Diesel Price: શું ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે નાણામંત્રીનો મોટો ખુલાસો
Embed widget