શોધખોળ કરો

કાશ્મીર સમસ્યાને લઇને શાહે નેહરુને ગણાવ્યા જવાબદાર, કોગ્રેસે કર્યો વિરોધ

શાહે જમ્મુ કાશ્મીરની સમસ્યાને લઇને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું નામ લીધું હતું જેને લઇને કોગ્રેસના નેતાઓએ ખૂબ વિરોધ કર્યો હતો.

નવી દિલ્હીઃ લોકસભામાં શુક્રવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવનો કોગ્રેસે વિરોધ કર્યો તો અમિત શાહે જવાબ આપ્યો હતો. શાહે જમ્મુ કાશ્મીરની સમસ્યાને લઇને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું નામ લીધું હતું જેને લઇને કોગ્રેસના નેતાઓએ ખૂબ વિરોધ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે, કોગ્રેસના કારણે દેશના ભાગલાઓ ધર્મના આધારે થયા છે. જો કોગ્રેસ એમ ના કરતી હોત આજે આતંકવાદનો મુદ્દો જ ના હોત. એટલું જ નહી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર આપણાથી અલગ ના હોત. શાહે કહ્યું કે કોગ્રેસ અમને ઇતિહાસ ના શીખવાડે. શાહે કહ્યું કે, ત્યારે 600થી વધુ રજવાડા હતા પરંતુ ત્યારે ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે તમામ રજવાડાઓને હિંદુસ્તાનમાં સામેલ કર્યા હતા. હૈદરાબાદ અને જૂનાગઢના રજવાડા હિંદુસ્તાનમાં સામેલ થવાનો ઇનકાર કરી રહ્યા હતા પરંતુ આ મુદ્દો સરદાર પટેલ પાસે હતો જેથી કોઇ સમસ્યા આવી નહીં. આ દરમિયાન શાહે કહ્યું કે, કાશ્મીરનો મુદ્દો આખરે કોની પાસે હતો. આજે ત્યાં કલમ 370 લાગુ છે. બસ અમિત શાહ આટલું બોલ્યા કે કોગ્રેસના સાંસદોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું અને અમિત શાહનો વિરોધ કરવા લાગ્યા હતા. શાહે કહ્યું કે, અમે તેમનું નામ લેતા નથી પરંતુ તેના બદલે પ્રથમ વડાપ્રધાન શબ્દનો ઉપયોગ કર્યો અને ફરીથી કોગ્રેસના સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો હતો. નોંધનીય છે કે અમિત શાહે શુક્રવારે જમ્મુ કાશ્મીરમા રાષ્ટ્રપતિ શાસન વધારવાનો પ્રસ્તાવ  લોકસભામાં રજૂ કર્યો હતો. જેને પાસ કરી દેવામાં આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
Embed widget