શોધખોળ કરો

Covid Update: કોરોનાના વધતા કેસો વચ્ચે રાહતના સમાચાર, જાણો એક્સપર્ટે શું સલાહ આપી

હાલ દેશમાં Covid19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે સાથે જ દેશમાં રોજ નોંધાતા કુલ કેસોની સંખ્યા પણ 2500 થી 3000 સુધી પહોંચી છે.

હાલ દેશમાં Covid19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે સાથે જ દેશમાં રોજ નોંધાતા કુલ કેસોની સંખ્યા પણ 2500 થી 3000 સુધી પહોંચી છે. આ દરમિયાન એક રાહતના સમાચાર આવ્યા છે. એક એક્સપર્ટ ડોક્ટરે કહ્યું છે કે, જે કોરોના કેસ વધી રહ્યા છે તે કોરોના સંક્રમિત દર્દીઓને સામાન્યથી મધ્યમ લક્ષણો જોવા મળી રહ્યા છે. પરંતુ આપણે સંક્રમિત ના થઈએ તે માટે પુરતી સાવચેતી રાખવી જરુરી છે.

હાલના દર્દીઓમાં સમાન્ય લક્ષણઃ
દિલ્હીમાં આવેલી અપોલો હોસ્પિટલના સિનિયર પુલમોનોલોજીસ્ટ ડૉ. નિખિલ મોદીએ આ અંગે વાત કરતાં જણાવ્યું કે, છેલ્લા 10 દિવસમાં થયેલ કોરોના કેસમાં વધારો ફક્ત દિલ્હીમાં જ નથી થયો પણ બીજા શહેરોમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ જે કેસો આવી રહ્યા છે તે બધા સામાન્ય લક્ષણો વાળા કોરોનાના કેસ છે. જો કે તેમણે સાવચેતી રાખવા માટે કહ્યું કે, જો દેશમાં સતત કોરોના કેસ વધતા રહે તો આપણે કોરોનાને રોકવા માટેના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ.

અપચો અને ઝાડાના લક્ષણોઃ
ડૉ. નિખિલ મોદીએ હાલ આવી રહેલા કોરોના કેસના લક્ષણો વિશે વાત કરતાં કહ્યું કે, અત્યારે જે કોવિડ19ના કેસ આવી રહ્યા છે, તેમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં અપચો અને ઝાડાના લક્ષણો દેખાઈ રહ્યા છે. મોટા ભાગના કોરોના સંક્રમિત લોકોને સામાન્ય લક્ષણો જ આવી રહ્યા છે અને બહુ ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. 

બાળકોમાં શરુ થનારા કોરોના રસીકરણ અંગે વાત કરતાં ડૉ. નિખિલ મોદીએ કહ્યું કે, હજી સુધી બાળકોને કોરનાની રસી નથી અપાઈ તેથી તેઓ કોરોના ફેલાવનારા સ્પ્રેડર બની શકે છે. સાથે જ તેમના શરીરમાં દાખલ થયેલા વાયરસના નવા મ્યુટેશનની શક્યતાઓ પણ રહેલી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget