શોધખોળ કરો

Atiq Ahmed Murder : પોસ્ટમાર્ટમ પહેલા અતીકના મૃતદેહનો એક્સ-રે કેમ કરાયો?

Atiq Ahmed Body X-Rayed : માફિયા ડોન અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ રવિવારે બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું હતું. ખાસ વાત એ છે કે પોસ્ટમોર્ટમ પહેલા એક્સ-રે કરવામાં આવ્યો હતો.

Atiq Ahmed Body X-Rayed : માફિયા ડોન અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ રવિવારે બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું હતું. ખાસ વાત એ છે કે પોસ્ટમોર્ટમ પહેલા એક્સ-રે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. 5 ડોક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ પહેલા મૃતદેહોનું સ્કેનિંગ કર્યું હતું. સ્કેનિંગમાં ઘણી બાબતો સામે આવી છે. અતિકને 8 અને અશરફને 5 ગોળીઓ લાગી હતી. પરંતુ ખાસ વાત એ છે કે પોસ્ટમોર્ટમ પહેલા એક્સ-રે કેમ કરવામાં આવ્યો.

એવું ભાગ્યે જ સાંભળવા મળે છે કે, પોસ્ટમોર્ટમ પહેલા મૃતદેહનો એક્સ-રે કરવામાં આવ્યો હોય. અતીક અને અશરફના કેસમાં આવું અનેક કારણોસર કરવામાં આવ્યું છે. એક ખાસ વાતચીતમાં AIIMSના ફોરેન્સિક વિભાગના નિષ્ણાતે આ પાછળનું કારણ જણાવ્યું હતું.

પોસ્ટમોર્ટમ પહેલા એક્સ-રે કેમ? જાણો 5 મોટા કારણો

1 - આ કારણે હાઈ પ્રોફાઈલ કેસમાં એક્સ-રે કરવામાં આવે છેઃ એક્સપર્ટ્સનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ પહેલા અમુક ગણતરીના કેસમાં જ એક્સ-રે કરવામાં આવે છે. ખાસ કરીને હાઈપ્રોફાઈલ કેસમાં આમ કરવામાં આવે છે. તેના દ્વારા એવી ઘણી માહિતી જાણવા મળે છે, જે પોસ્ટમોર્ટમમાં પણ મળી શકતી નથી.

2 - ગોળી ક્યાં અટકીઃ શનિવારે પ્રયાગરાજમાં પત્રકારોના સવાલોના જવાબ આપતી વખતે હત્યાની ઘટના બની હતી. અચાનક પાછળથી એક ગોળી વાગી. માથાના કયા ભાગમાં ગોળી અટકી છે? આ જાણવા માટે એક્સ-રે કરવામાં આવ્યો હતો. આવું એટલા માટે થાય છે જેથી ગોળીનું ચોક્કસ લોકેશન જાણી શકાય કારણ કે, પોસ્ટમોર્ટમ દરમિયાન હાડકામાં ગોળીનું સ્થાન સમજવું મુશ્કેલ છે. એક્સ-રેની મદદથી માહિતી સરળતાથી મળી રહે છે.

3 - હાડકાને નુકસાનની માહિતી: હત્યા બાદ હાડકામાં કોઈ નુકસાન થયું છે કે કેમ અથવા પોલીસ કસ્ટડી દરમિયાન હાડકામાં કોઈ ઈજા થઈ છે કે કેમ તે જાણવા માટે પોસ્ટમોર્ટમ પહેલાં એક્સ-રે કરવામાં આવે છે. અતીક અહેમદ અને અશરફના કિસ્સામાં આવી માહિતી મેળવવા માટે આમ કરવામાં આવ્યું હતું.

4 - વધારાની માહિતી: પીએમ પહેલાં એક્સ-રે પણ કરવામાં આવે છે જેથી નિષ્ણાતો તે ભાગોમાંથી માહિતી મેળવી શકે, જેનું પોસ્ટમોર્ટમ કરવું મુશ્કેલ છે. તેની મદદથી ફોરેન્સિક નિષ્ણાતો મૃતદેહને 3 અલગ-અલગ પરિમાણમાંથી જોઈ શકે છે અને અનેક પ્રકારની માહિતી મેળવી શકે છે. આ રીતે મેળવેલી માહિતી કેટલીકવાર સમગ્ર તપાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

5 - ગોળીની ઇજાના કિસ્સામાં: નિષ્ણાતો કહે છે કે, ફોરેન્સિક ઓટોપ્સીના કિસ્સામાં જ્યારે ફાયરિંગની વાત આવે ત્યારે એક્સ-રે કરવામાં આવે છે. તેની મદદથી શરીરને થયેલા નુકસાનને સમજી શકાય છે. આ સિવાય ઈજાની પેટર્ન સમજી શકાય છે. કારણ કે તેને અન્ય કોઈપણ રીતે સમજવું મુશ્કેલ બની જાય છે. ડીએનએ વિશ્લેષણ પણ આમાં મદદ કરતું નથી. તેથી જ સ્કેનિંગ કરવામાં આવે છે.

 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
Embed widget