શોધખોળ કરો

Atiq Ahmed Murder : પોસ્ટમાર્ટમ પહેલા અતીકના મૃતદેહનો એક્સ-રે કેમ કરાયો?

Atiq Ahmed Body X-Rayed : માફિયા ડોન અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ રવિવારે બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું હતું. ખાસ વાત એ છે કે પોસ્ટમોર્ટમ પહેલા એક્સ-રે કરવામાં આવ્યો હતો.

Atiq Ahmed Body X-Rayed : માફિયા ડોન અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ રવિવારે બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું હતું. ખાસ વાત એ છે કે પોસ્ટમોર્ટમ પહેલા એક્સ-રે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. 5 ડોક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ પહેલા મૃતદેહોનું સ્કેનિંગ કર્યું હતું. સ્કેનિંગમાં ઘણી બાબતો સામે આવી છે. અતિકને 8 અને અશરફને 5 ગોળીઓ લાગી હતી. પરંતુ ખાસ વાત એ છે કે પોસ્ટમોર્ટમ પહેલા એક્સ-રે કેમ કરવામાં આવ્યો.

એવું ભાગ્યે જ સાંભળવા મળે છે કે, પોસ્ટમોર્ટમ પહેલા મૃતદેહનો એક્સ-રે કરવામાં આવ્યો હોય. અતીક અને અશરફના કેસમાં આવું અનેક કારણોસર કરવામાં આવ્યું છે. એક ખાસ વાતચીતમાં AIIMSના ફોરેન્સિક વિભાગના નિષ્ણાતે આ પાછળનું કારણ જણાવ્યું હતું.

પોસ્ટમોર્ટમ પહેલા એક્સ-રે કેમ? જાણો 5 મોટા કારણો

1 - આ કારણે હાઈ પ્રોફાઈલ કેસમાં એક્સ-રે કરવામાં આવે છેઃ એક્સપર્ટ્સનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ પહેલા અમુક ગણતરીના કેસમાં જ એક્સ-રે કરવામાં આવે છે. ખાસ કરીને હાઈપ્રોફાઈલ કેસમાં આમ કરવામાં આવે છે. તેના દ્વારા એવી ઘણી માહિતી જાણવા મળે છે, જે પોસ્ટમોર્ટમમાં પણ મળી શકતી નથી.



2 - ગોળી ક્યાં અટકીઃ શનિવારે પ્રયાગરાજમાં પત્રકારોના સવાલોના જવાબ આપતી વખતે હત્યાની ઘટના બની હતી. અચાનક પાછળથી એક ગોળી વાગી. માથાના કયા ભાગમાં ગોળી અટકી છે? આ જાણવા માટે એક્સ-રે કરવામાં આવ્યો હતો. આવું એટલા માટે થાય છે જેથી ગોળીનું ચોક્કસ લોકેશન જાણી શકાય કારણ કે, પોસ્ટમોર્ટમ દરમિયાન હાડકામાં ગોળીનું સ્થાન સમજવું મુશ્કેલ છે. એક્સ-રેની મદદથી માહિતી સરળતાથી મળી રહે છે.

3 - હાડકાને નુકસાનની માહિતી: હત્યા બાદ હાડકામાં કોઈ નુકસાન થયું છે કે કેમ અથવા પોલીસ કસ્ટડી દરમિયાન હાડકામાં કોઈ ઈજા થઈ છે કે કેમ તે જાણવા માટે પોસ્ટમોર્ટમ પહેલાં એક્સ-રે કરવામાં આવે છે. અતીક અહેમદ અને અશરફના કિસ્સામાં આવી માહિતી મેળવવા માટે આમ કરવામાં આવ્યું હતું.

4 - વધારાની માહિતી: પીએમ પહેલાં એક્સ-રે પણ કરવામાં આવે છે જેથી નિષ્ણાતો તે ભાગોમાંથી માહિતી મેળવી શકે, જેનું પોસ્ટમોર્ટમ કરવું મુશ્કેલ છે. તેની મદદથી ફોરેન્સિક નિષ્ણાતો મૃતદેહને 3 અલગ-અલગ પરિમાણમાંથી જોઈ શકે છે અને અનેક પ્રકારની માહિતી મેળવી શકે છે. આ રીતે મેળવેલી માહિતી કેટલીકવાર સમગ્ર તપાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

5 - ગોળીની ઇજાના કિસ્સામાં: નિષ્ણાતો કહે છે કે, ફોરેન્સિક ઓટોપ્સીના કિસ્સામાં જ્યારે ફાયરિંગની વાત આવે ત્યારે એક્સ-રે કરવામાં આવે છે. તેની મદદથી શરીરને થયેલા નુકસાનને સમજી શકાય છે. આ સિવાય ઈજાની પેટર્ન સમજી શકાય છે. કારણ કે તેને અન્ય કોઈપણ રીતે સમજવું મુશ્કેલ બની જાય છે. ડીએનએ વિશ્લેષણ પણ આમાં મદદ કરતું નથી. તેથી જ સ્કેનિંગ કરવામાં આવે છે.

 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ

વિડિઓઝ

Gandhidham Suicide case: ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રીની આત્મહત્યા કેસમાં ખુલાસો
Asha Workers protest: ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનું ધરણા પ્રદર્શન
Gujarat ATS : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, એટોમિટેડ ડ્રગ્સની હેરાફેરી કરતા એક શખ્સની સુરતથી ધરપકડ
T20 World Cup Final : ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચને કારણે અમદાવદમાં હોટલના ભાડામાં વધારો
Bharuch Fire Incident : અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
3 ફાઈનલ, 2 હાર અને 1 જીત; ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ભારતનો રેકોર્ડ જાણી ચોંકી જશો!
3 ફાઈનલ, 2 હાર અને 1 જીત; ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ભારતનો રેકોર્ડ જાણી ચોંકી જશો!
IND vs NZ: અમદાવાદમાં ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે, વરસાદની શક્યતા કેટલી છે?
IND vs NZ: અમદાવાદમાં ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે, વરસાદની શક્યતા કેટલી છે?
Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?
Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Video: ઈરાનનો ઈઝરાયેલ પર વળતો પ્રહાર: હાઈફા રિફાઈનરીને બનાવી નિશાન, જાણો ભારત સાથે શું છે કનેક્શન
Video: ઈરાનનો ઈઝરાયેલ પર વળતો પ્રહાર: હાઈફા રિફાઈનરીને બનાવી નિશાન, જાણો ભારત સાથે શું છે કનેક્શન
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Embed widget