શોધખોળ કરો

અયોધ્યાના ચુકાદા પર PM નરેન્દ્ર મોદી અને અમિત શાહે શું આપી પ્રતિક્રિયા, જાણો વિગત

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ ટ્વિટ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી.

નવી દિલ્હી: અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ ટ્વિટ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટ્વિટ કરતા લખ્યું, 'દેશની સર્વોચ્ચ કોર્ટે અયોધ્યા પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આ ચૂકાદાને કોઈની હાર કે જીતના રૂપમાં ન જોવો જોઈએ. રામભક્તિ હોય કે રહિમભક્તિ, આ સમય આપણા બધા માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે. દેશવાસિયોને મારી અપીલ છે કે શાંતિ, સદ્ભાવ અને એકતા બનાવી રાખે.' ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, "શ્રીરામજન્મભૂમિ અંગે સુપ્રીમના ચુકાદાનું હું સ્વાગત કરું છું. હું નિર્ણયને સહજતાથી સ્વીકારીને શાંતિ અને સુલેહ જાળવવા તમામને અપીલ કરું છું" રાજનાથ સિંહે કહ્યું કે અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને સહજતાથી સ્વીકારવો જોઈએ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપેલા ફેંસલા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું બધા ચુકાદાનું સન્માન કરે."
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Digital arrest: ડિજિટલ એરેસ્ટ પર સરકારની 'સર્જિકલ સ્ટ્રાઈક': WhatsApp ID થશે બ્લોક
Digital arrest: ડિજિટલ એરેસ્ટ પર સરકારની 'સર્જિકલ સ્ટ્રાઈક': WhatsApp ID થશે બ્લોક
ભારત તેલ-ગેસ માટે બીજા દેશો પર કેટલું નિર્ભર, વર્ષ 2024-25નાં આંકડાથી સમજો
ભારત તેલ-ગેસ માટે બીજા દેશો પર કેટલું નિર્ભર, વર્ષ 2024-25નાં આંકડાથી સમજો
મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
PM મોદીએ કન્ટેન્ટ ક્રિએટરની રીલ પર આપી પ્રતિક્રિયા, પુત્રના પિતાને પણ આપી સલાહ
PM મોદીએ કન્ટેન્ટ ક્રિએટરની રીલ પર આપી પ્રતિક્રિયા, પુત્રના પિતાને પણ આપી સલાહ

વિડિઓઝ

LPG Gas Crisis in Kutch: કચ્છના ઉદ્યોગો પર યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાંટ બંધ
Zomato News: ઝોમેટોમાંથી હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું થયું મોંઘુ
Rajkot news : રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો
Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
Digital arrest: ડિજિટલ એરેસ્ટ પર સરકારની 'સર્જિકલ સ્ટ્રાઈક': WhatsApp ID થશે બ્લોક
Digital arrest: ડિજિટલ એરેસ્ટ પર સરકારની 'સર્જિકલ સ્ટ્રાઈક': WhatsApp ID થશે બ્લોક
Zomato platform fee: Zomato પર ફૂડ ડિલિવરી હવે થશે મોંઘી, કંપનીએ વધાર્યો પ્લેટફોર્મ ચાર્જ
Zomato platform fee: Zomato પર ફૂડ ડિલિવરી હવે થશે મોંઘી, કંપનીએ વધાર્યો પ્લેટફોર્મ ચાર્જ
Embed widget