શોધખોળ કરો

Ayushman Bharat Yojana Benefits: કોને મળે છે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ? આ રીતે કરો અરજી

કેન્દ્ર સરકારે વર્ષ 2018માં દેશના નાગરિકો માટે આરોગ્ય વીમા યોજના પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી

Ayushman Bharat Yojana Benefits: કેન્દ્ર સરકાર તેના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાંની ઘણી યોજનાઓ વિવિધ લોકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવે છે. આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. એટલા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2018માં દેશના નાગરિકો માટે આરોગ્ય વીમા યોજના પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળે છે. પરંતુ દરેકને આ યોજનાનો લાભ મળતો નથી. શું તમે આ વીમા યોજનાનો લાભ લઈ શકો છો.

પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાનો લાભ કોને મળે છે?

પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના ભારત સરકાર દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે શરૂ કરવામાં આવી હતી. આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબ જરૂરિયાતમંદ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આ યોજના હેઠળ ફક્ત તે જ લોકોને લાભ આપવામાં આવે છે. જેમના પરિવારમાં દિવ્યાંગ વ્યક્તિ હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

જે લોકો અનુસૂચિત જાતિ અથવા જનજાતિના છે. તે લોકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. અથવા જેઓ દૈનિક મજૂરી કામ કરે છે તેમને લાભ મળે છે. જે લોકો ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે. નિરાધાર અને આદિવાસીઓ યોજના હેઠળ લાભ મેળવે છે. જો તમે આ લોકોની યાદીમાં આવો છો તો તમને લાભ મળી શકે છે.

તમે આ રીતે અરજી કરી શકો છો

જો તમે ઉલ્લેખિત લોકોની યાદીમાં આવો છો, તો તમે નજીકના નાગરિક સેવા કેન્દ્ર પર જઈને અરજી કરી શકો છો. અરજી સબમિટ કર્યા પછી તમારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આ સાથે તમારી યોગ્યતા પણ તપાસવામાં આવશે. એકવાર બધી યોગ્ય વસ્તુઓ થઈ જાય પછી તમારી અરજી સ્વીકારવામાં આવશે.

અરજી માટે પહેલા તમારે નજીકના જાહેર સેવા કેન્દ્ર પર જવું પડશે અને પછી અહીં તમારે તમારા દસ્તાવેજો સંબંધિત અધિકારીને બતાવવા પડશે, જેમ કે- રેશન કાર્ડ, આધાર કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર વગેરે. પછી તમારા દસ્તાવેજો અને પાત્રતાની ચકાસણી કરવામાં આવશે. આ પછી, બધું યોગ્ય જણાયા પછી 10-15 દિવસમાં તમને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget