શોધખોળ કરો

Rajyasabha: રાજ્યસભામાં BJPની તાકાતમાં ઘટાડો, હવે કઈ રીતે પાસ કરાવશે બિલ 

લોકસભામાં જ નહીં પરંતુ રાજ્યસભામાં પણ ભાજપની તાકાતમાં ઘટાડો થયો છે. રાજ્યસભામાં ભાજપના ચાર નામાંકિત સભ્યો શનિવારે નિવૃત થયા.

નવી દિલ્હી: લોકસભામાં જ નહીં પરંતુ રાજ્યસભામાં પણ ભાજપની તાકાતમાં ઘટાડો થયો છે. રાજ્યસભામાં ભાજપના ચાર નામાંકિત સભ્યો શનિવારે નિવૃત થયા. આ સાથે ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ ઘટીને 86 અન એનડીએનું સંખ્યાબળ 101 થઈ ગયું છે. 

19 બેઠકો ખાલી હોવાના કારણે રાજ્યસભામાં વર્તમાન સભ્યોની સંખ્યા 226 છે. હવે સવાલ એ છે કે શું રાજ્યસભામાં ભાજપની મુશ્કેલીમાં વધારો થશે. શું રાજ્યસભામાં એનડીએની સંખ્યા ઓછી થવાના કારણે નુકસાન થશે. 

ભાજપ હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. તે હજુ પણ નંબર્સની રમતમાં આગળ છે. NDA પાસે હજુ પણ સાત બિન-રાજકીય નામાંકિત સભ્યો, 2 અપક્ષો અને AIADMK અને YSRCP જેવા મૈત્રીપૂર્ણ પક્ષોના સમર્થન સાથે આગામી બજેટ સત્રમાં મહત્વપૂર્ણ કાયદા પસાર કરવાની સંખ્યા છે. પરંતુ અન્યો પર નિર્ભરતા ઘટાડવા માટે નોમિનેટેડ કેટેગરી હેઠળની ખાલી જગ્યાઓ શક્ય તેટલી વહેલી તકે ભરવાનું મહત્વપૂર્ણ રહેશે.

કેટલા સભ્યો નોમિનેટ થાય છે ?

સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ 12 સભ્યોને રાજ્યસભા માટે નોમિનેટ કરે છે. વર્તમાન ગૃહમાં, તેમાંથી સાતે પોતાને બિન-રાજકીય (ભાજપનો ભાગ નથી) રાખ્યા, પરંતુ આવા સભ્યો હંમેશા કાયદો પસાર કરવામાં સરકારને ટેકો આપે છે. 

કેટલી બેઠકો ખાલી છે 

હાલમાં રાજ્યસભામાં 19 બેઠકો ખાલી છે. તેમાં જમ્મુ અને કાશ્મીરમાંથી ચાર અને નોમિનેટેડ કેટેગરી અને આઠ અલગ-અલગ રાજ્યો (આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાંથી બે-બે અને હરિયાણા, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાંથી એક-એક)નો સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણીના કારણે આ 11માંથી 10 બેઠકો ગયા મહિને ખાલી પડી હતી. જ્યારે ભારત રાષ્ટ્ર સમિતિના સભ્ય કે કેશવ રાવના રાજીનામાને કારણે એક બેઠક ખાલી પડી હતી. કેશવ રાવ બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા. 

NDA ને કેટલો ફાયદો?

આગામી મહિનાઓમાં આ 11 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં સંભવતઃ આઠ બેઠકો એનડીએ અને ત્રણ બેઠકો ઈન્ડિયા ગઠબંધન પાસે જઈ શકે છે. કૉંગ્રેસને તેલંગાણામાંથી એક બેઠક મળશે, રાજ્યસભામાં પાર્ટીની સંખ્યા 27 થઈ જશે. રાજ્યસભામાં કોંગ્રેસને વિપક્ષનું સ્થાન જાળવી રાખવા માટે આ બે વધુ બેઠકોની જરૂર છે. તેથી રાજ્યસભામાં કોંગ્રેસનો અવાજ બુલંદ રહેશે. જો કે, રાજ્યસભામાં આગામી બજેટ સત્રમાં બિલ પાસ કરાવવામાં ભાજપ કે એનડીએને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે, 30 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન કરશે મુલાકાત
પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે, 30 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન કરશે મુલાકાત
AIMIM ના પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલનો દાવો, 'મુસ્લિમોને કારણે BJP ને 400 બેઠકો ન મળી'
AIMIM ના પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલનો દાવો, 'મુસ્લિમોને કારણે BJP ને 400 બેઠકો ન મળી'
Mpox Outrage: દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ! કેન્દ્ર સરકારે હોસ્પિટલો અને એરપોર્ટને આ સૂચના આપી, જાણો શું છે તૈયારી
Mpox Outrage: દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ! કેન્દ્ર સરકારે હોસ્પિટલો અને એરપોર્ટને આ સૂચના આપી, જાણો શું છે તૈયારી
AI Challan: આવા કપડાં પહેરીને કાર ન ચલાવશો, નહીંતર ટ્રાફિક પોલીસનો કેમેરા હજાર રૂપિયાનું ચલણ મોકલી દેશે
AI Challan: આવા કપડાં પહેરીને કાર ન ચલાવશો, નહીંતર ટ્રાફિક પોલીસનો કેમેરા હજાર રૂપિયાનું ચલણ મોકલી દેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Weather Forecast: ગુજરાતનાં આ જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહીHun To Bolish | હું તો બોલીશ | મૃતકે કરી મજૂરી !Hun To Bolish | હું તો બોલીશ | આ સાયકલ કોની?Bomb Threat at Surat Vr Mall  | સુરતના VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, SOG-PCBનો કાફલો ઘટનાસ્થળે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે, 30 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન કરશે મુલાકાત
પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે, 30 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન કરશે મુલાકાત
AIMIM ના પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલનો દાવો, 'મુસ્લિમોને કારણે BJP ને 400 બેઠકો ન મળી'
AIMIM ના પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલનો દાવો, 'મુસ્લિમોને કારણે BJP ને 400 બેઠકો ન મળી'
Mpox Outrage: દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ! કેન્દ્ર સરકારે હોસ્પિટલો અને એરપોર્ટને આ સૂચના આપી, જાણો શું છે તૈયારી
Mpox Outrage: દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ! કેન્દ્ર સરકારે હોસ્પિટલો અને એરપોર્ટને આ સૂચના આપી, જાણો શું છે તૈયારી
AI Challan: આવા કપડાં પહેરીને કાર ન ચલાવશો, નહીંતર ટ્રાફિક પોલીસનો કેમેરા હજાર રૂપિયાનું ચલણ મોકલી દેશે
AI Challan: આવા કપડાં પહેરીને કાર ન ચલાવશો, નહીંતર ટ્રાફિક પોલીસનો કેમેરા હજાર રૂપિયાનું ચલણ મોકલી દેશે
Madhubani News: મેં મારી માતાને મારી નાખી સાહેબ! પોલીસ સ્ટેશનમાં યુવકની વાત સાંભળીને પોલીસ ચોંકી ગઈ
Madhubani News: મેં મારી માતાને મારી નાખી સાહેબ! પોલીસ સ્ટેશનમાં યુવકની વાત સાંભળીને પોલીસ ચોંકી ગઈ
શું વાળ ખરેખર પાછા ઉગે છે? જાણો વિજ્ઞાન શું કહે છે
શું વાળ ખરેખર પાછા ઉગે છે? જાણો વિજ્ઞાન શું કહે છે
ધોરણ 10 પાસ માટે ITBP કોન્સ્ટેબલની એક વધુ ભરતી બહાર પડી, 69,000 રૂપિયા પગાર મળશે
ધોરણ 10 પાસ માટે ITBP કોન્સ્ટેબલની એક વધુ ભરતી બહાર પડી, 69,000 રૂપિયા પગાર મળશે
Surat News: સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે મોલ ખાલી કરાવ્યો, તપાસ શરૂ
Surat News: સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે મોલ ખાલી કરાવ્યો, તપાસ શરૂ
Embed widget