શોધખોળ કરો

Coronavirus: શું એલર્જી હોય તો વેક્સિન લેવી જોઇએ, જાણો શું કહે છે હેલ્થ એક્સ્પર્ટ?

એમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે, એલર્જીની પહેલાથી દવા લેનાર લોકોએ તેમની દવાનું સેવન ન રોકવું જોઇએ.નિયમિત રીતે દવા લેવી જોઇએ.

નવી દિલ્લી: શું એલર્જીવાળા લોકોને રસી લગાવી શકાય છે? આ મુદ્દે હેલ્થ એક્સ્પર્ટનું માનવું છે કે, ચિંતાની કોઇ વાત નથી. જો આપને ગંભીર એલર્જી હોય અને આપની દવા ચાલું હોય તેમ છતાં પણ આપને કોરોનાની વેક્સિન લેવી જોઇએ.

નીતિ આયોગના સદસ્ય ડોક્ટર વિનોદ પોલનું કહે છે કે, “જો આપને એલર્જીની ગંભીર સમસ્યા હોય તો ડોક્ટરની લીધા બાદ કોવિડની રસી લેવી જોઇએ. જો કે  સામાન્ય એલર્જી જેવી કે, સામાન્ય શરદી, વ્વચા વગેરેનો સવાલ છે  રસી લેવામાં સંકોચ ન કરવો જોઇએ”

એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ‘એલર્જીની પહેલાથી દવા લેનાર લોકોએ દવાનું સેવન રોકવું ન જોઇએ,  રસી લીધાના પહેલા અને બાદ નિયમિત રીતે દવા લેતાં રહેવી જોઇએ.એ પણ જાણવું મહત્વપૂર્ણ છે કે, વેક્સિનેશનના કારણે ઉત્પન થતી એલર્જી માટે પણ બધા જ વેક્સિનેશનના કેન્દ્ર માટે વ્યવસ્થા કરાઇ છે”

શું  વેક્સિન લીધા બાદ પર્યોપ્ત એન્ટીબોડી બને છે?
આ સવાલના જવાબ ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, “ આપણે રસીનું મુલ્યાકન માત્ર તેનાથી ઉત્પન થતી એન્ટીબોડી ન કરવું જોઇએ.રસી અનેક પ્રકારની સુરક્ષા પ્રદાન કરે છે. જેમકે એન્ટીબોડી, કોશિકા મધ્યસ્થ પ્રતિરક્ષા તેમજ સ્મૃતિ કોશિકાના માધ્યમથી (જે આપણા સંક્રમિત થયા બાદ વધુ એન્ટીબોડી ઉત્પન કરે છે) આ સિવાય અત્યાર સુધી જે પ્રભાવોત્પાદકતાના પરિણામ સામે આવ્યાં  છે, તે પરિક્ષણ અધ્યન આધારિત છે. જયાં પ્રત્યેક પરીક્ષણનું  અધ્યયનનું અધ્યયન કંઇક અલગ છે”

તેમણે કહ્યું કે, “અત્યાર સુધીમાં ઉપલબ્ધ આંકડા સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, કોવેક્સિન હોય કે, કોવિશિલ્ડ, સ્પુતનિક, બધી જ વેક્સિનનની અસરકારકતા સામાન્ય રીતે એક સામાન જ છે. જેથી એવુ ન વિચારવું જોઇએ કે, આ જ વેક્સિન લેવી જોઇએ. જે પણ વેક્સિન આપના વિસ્તારમાં ઉપલબ્ધ છે. તે વહેલી તકે લઇ લેવી જોઇએ અને જાત અને પરિવારને કોવિડ સંક્રમણથી બચાવો”

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget