શોધખોળ કરો

Coronavirus: શું એલર્જી હોય તો વેક્સિન લેવી જોઇએ, જાણો શું કહે છે હેલ્થ એક્સ્પર્ટ?

એમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે, એલર્જીની પહેલાથી દવા લેનાર લોકોએ તેમની દવાનું સેવન ન રોકવું જોઇએ.નિયમિત રીતે દવા લેવી જોઇએ.

નવી દિલ્લી: શું એલર્જીવાળા લોકોને રસી લગાવી શકાય છે? આ મુદ્દે હેલ્થ એક્સ્પર્ટનું માનવું છે કે, ચિંતાની કોઇ વાત નથી. જો આપને ગંભીર એલર્જી હોય અને આપની દવા ચાલું હોય તેમ છતાં પણ આપને કોરોનાની વેક્સિન લેવી જોઇએ.

નીતિ આયોગના સદસ્ય ડોક્ટર વિનોદ પોલનું કહે છે કે, “જો આપને એલર્જીની ગંભીર સમસ્યા હોય તો ડોક્ટરની લીધા બાદ કોવિડની રસી લેવી જોઇએ. જો કે  સામાન્ય એલર્જી જેવી કે, સામાન્ય શરદી, વ્વચા વગેરેનો સવાલ છે  રસી લેવામાં સંકોચ ન કરવો જોઇએ”

એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ‘એલર્જીની પહેલાથી દવા લેનાર લોકોએ દવાનું સેવન રોકવું ન જોઇએ,  રસી લીધાના પહેલા અને બાદ નિયમિત રીતે દવા લેતાં રહેવી જોઇએ.એ પણ જાણવું મહત્વપૂર્ણ છે કે, વેક્સિનેશનના કારણે ઉત્પન થતી એલર્જી માટે પણ બધા જ વેક્સિનેશનના કેન્દ્ર માટે વ્યવસ્થા કરાઇ છે”

શું  વેક્સિન લીધા બાદ પર્યોપ્ત એન્ટીબોડી બને છે?
આ સવાલના જવાબ ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, “ આપણે રસીનું મુલ્યાકન માત્ર તેનાથી ઉત્પન થતી એન્ટીબોડી ન કરવું જોઇએ.રસી અનેક પ્રકારની સુરક્ષા પ્રદાન કરે છે. જેમકે એન્ટીબોડી, કોશિકા મધ્યસ્થ પ્રતિરક્ષા તેમજ સ્મૃતિ કોશિકાના માધ્યમથી (જે આપણા સંક્રમિત થયા બાદ વધુ એન્ટીબોડી ઉત્પન કરે છે) આ સિવાય અત્યાર સુધી જે પ્રભાવોત્પાદકતાના પરિણામ સામે આવ્યાં  છે, તે પરિક્ષણ અધ્યન આધારિત છે. જયાં પ્રત્યેક પરીક્ષણનું  અધ્યયનનું અધ્યયન કંઇક અલગ છે”

તેમણે કહ્યું કે, “અત્યાર સુધીમાં ઉપલબ્ધ આંકડા સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, કોવેક્સિન હોય કે, કોવિશિલ્ડ, સ્પુતનિક, બધી જ વેક્સિનનની અસરકારકતા સામાન્ય રીતે એક સામાન જ છે. જેથી એવુ ન વિચારવું જોઇએ કે, આ જ વેક્સિન લેવી જોઇએ. જે પણ વેક્સિન આપના વિસ્તારમાં ઉપલબ્ધ છે. તે વહેલી તકે લઇ લેવી જોઇએ અને જાત અને પરિવારને કોવિડ સંક્રમણથી બચાવો”

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Embed widget