શોધખોળ કરો

Odisha Rail Accident: બાલાસોર ટ્રેન અકસ્માત મામલે CBIની મોટી કાર્યવાહી, 3 રેલવે કર્મચારીઓની કરી ધરપકડ

Odisha Rail Accident:  ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત મામલે સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ શુક્રવારે (7 જુલાઈ) ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત મામલે ત્રણ રેલવે કર્મચારીઓની ધરપકડ કરી છે. 

Odisha Rail Accident:  ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત મામલે સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ શુક્રવારે (7 જુલાઈ) ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત મામલે ત્રણ રેલવે કર્મચારીઓની ધરપકડ કરી છે. 

 

આ ત્રણના નામ છે સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મહંતો, સિનિયર સેક્શન એન્જિનિયર મોહમ્મદ આમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમાર. મહંતો, ખાન અને પપ્પુની આઈપીસીની કલમ 304 અને 201 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઈ દ્વારા અકસ્માત બાદ સ્ટેશન સીલ કરવામાં આવ્યું હતું

તમને જણાવી દઈએ કે બાલાસોરના જે બહાનગા બજાર રેલ્વે સ્ટેશન પર આ અકસ્માત થયો ત્યાથી દરરોજ લગભગ 170 ટ્રેનો પસાર થાય છે. અકસ્માત બાદ સીબીઆઈએ લોગ બુક, રિલે પેનલ અને સાધનો જપ્ત કરીને સ્ટેશનને સીલ કરી દીધું હતું. હાલમાં બહાનગા બજાર સ્ટેશન પર કોઈ ટ્રેન ઉભી રહેતી નથી. 2 જૂનના રોજ, ત્રણ ટ્રેનોનો અકસ્માત થયો હતો જેમાં 292 લોકોના મોત થયા હતા જ્યારે 1,208 લોકો ઘાયલ થયા હતા.

તપાસમાં શું સામે આવ્યું?

મહાંતો, ખાન અને પપ્પુને આઈપીસીની કલમ 304 (બિન ઈરાદપૂર્વક હત્યા) અને 201 (પુરાવાઓનો નાશ કરવો) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. વાસ્તવમાં, બહાનાગા બજાર રેલ્વે સ્ટેશન નજીક 2 જૂનના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ કોરોમંડલ એક્સપ્રેસ સ્ટેશન પર એક માલગાડી ઉભી હતી.  તેની ઝપેટમાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ આવી ગઈ હતી.આ અકસ્માતમાં 292 લોકોના મોત થયા હતા અને 1,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ રેલવેએ તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. આ સાથે સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ સમિતિએ શોધી કાઢ્યું છે કે અકસ્માતનું મુખ્ય કારણ 'ખોટું સિગ્નલિંગ' હતું. કમિશન ઓફ રેલ્વે સેફ્ટી (સીઆરએસ) દ્વારા રેલ્વે બોર્ડને સુપરત કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સિગ્નલિંગના કામમાં ખામીઓ હોવા છતાં, જો અકસ્માતના સ્થળ બહંગા બજાર ખાતેના સ્ટેશન મેનેજરે એસએન્ડટી સ્ટાફને બે સમાંતરને જોડતી સ્વીચો સ્થાપિત કરવાની સૂચના આપી હતી. જો વારંવાર અસામાન્ય વર્તનની જાણ કરવામાં આવી હોત, તો તેઓ ઉપચારાત્મક પગલાં લઈ શક્યા હોત.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથીRajkot Hospital Video Scandal : મહિલાઓની સારવારના CCTV અપલોડ થવા મુદ્દે મોટો પર્દાફાશMangrol Gang Rape Case Verdict: સુરતના ચકચારી માંગરોળ ગેંગરેપ કેસમાં બે આરોપીને આજીવન કેદHospital Video Scandal: નરાધમોના સૌથી મોટા પાપનો એબીપી અસ્મિતા પર પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.