શોધખોળ કરો

CBSEએ ધોરણ 10 માટે નવી નીતિ કરી જાહેર, જૂનમાં આવશે પરિણામ

સીબીએસઈએ કોવિડ19ના કારણ રદ્દ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ માટે નવી અકં નિર્ધારણ નીતિની જાહેરાત કરી છે. જે મુજબ દરેક વિષયમાં 20 ગુણ આંતરિક મૂલ્યાંકન અને 80 ગુણ સત્ર દરમિયાન થયેલી પરીક્ષાઓ પર આધારિત હશે. જાણકારી અનુસાર, પરીક્ષાના પરીણામ આ વર્ષે જૂનમાં જાહેર કરવામાં આવશે. 

સીબીએસઈએ કોવિડ19ના કારણ રદ્દ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ માટે નવી અકં નિર્ધારણ નીતિની જાહેરાત કરી છે. જે મુજબ દરેક વિષયમાં 20 ગુણ આંતરિક મૂલ્યાંકન અને 80 ગુણ સત્ર દરમિયાન થયેલી પરીક્ષાઓ પર આધારિત હશે. જાણકારી અનુસાર, પરીક્ષાના પરીણામ આ વર્ષે જૂનમાં જાહેર કરવામાં આવશે. 

CBSE અનુસાર, 

1- વિદ્યાર્થીઓનું  એસેસમેન્ટ પ્રત્યેક વિષયના કુલ 100 ગુણમાંથી 20 ગુણનું હશે.  80 ગુણ વર્ષ એન્ડ પરીક્ષા માટે નિર્ધારીત હશે. વિદ્યાર્થીઓએ 20 ગુણ માટે આ ઈન્ટરનલ એસેસમેન્ટ તેમના સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવશે.  મોટાભાગની સ્કૂલો ઈન્ટરનલ એસેસમેન્ટનો ડેટા સીબીએસઈ પોર્ટલ પર અપલોડ કરી ચૂક્યા છે. બાકીની સ્કૂલોએ પણ કોઈપણ સંજોગોમાં 11 જૂન 2021 સુધી  ઈન્ટરનલ એસેસમેન્ટનો ડેટા અપલોડ કરી દેવાનો રહેશે. 

2- પરીક્ષાઓ રદ્દ થવાના કારણે બાકીના 80 ગુણનો ડેટા પણ સ્કૂલોએ તૈયાર કરવાનો રહેશે.  તેના માટે સ્કૂલ દ્વારા એક વર્ષ દરમિયાન આયોજીત કરવામાં આવેલા અલગ-અલગ ટેસ્ટ પરીક્ષાને આધારે તૈયાર કરાશે. આ માર્ક્સ સ્કૂલની ગત પરીક્ષાની સમાન હશે.


3-  દરેક સ્કૂલમાં પરીણામ તૈયાર કરવા માટે એક સમિતિ બનશે જેમાં સ્કૂલના આચાર્ય અને 7 શિક્ષકો સામેલ હશે. આ સમિતિ પરિણામને અંતિમ રૂપ આપશે. પાંચ શિક્ષક સ્કૂલના અલગ-અલગ વિષયો(ગણિત, સોશિયલ સાયન્સ અને સાયન્સ અને ભાષા)ના હશે અને બે શિક્ષક નજીકની સ્કૂલના હશે.

4-બહારની સ્કૂલના એ સદસ્ય શિક્ષકોને 2500 રૂપિયા બોર્ડ તરફથી આપવામાં આવશે, સ્કૂલના શિક્ષકોને 1500 રૂપિયા અપાશે.  તેના માટે બોર્ડ એક પોર્ટલની વ્યવસ્થા કરશે. 
આ રીતે મળશે પરીક્ષાના 80 ગુણ
પરીક્ષાનું નામ ----------------------------વધારે ગુણ
1- પીરિઓડિક ટેસ્ટ/ યૂનિટ ટેસ્ટ ----------10 ગુણ
2- અર્ધ વાર્ષિક / મિડ ટર્મ પરીક્ષા---------30 ગુણ
3- પ્રી બોર્ડ પરીક્ષા -------------------------40 ગુણ
                    કુલ -80 ગુણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget