શોધખોળ કરો

CAA: જો રાજ્ય સરકાર CAA લાગુ નહી કરે તો કેન્દ્ર સરકાર શું કરશે? અમિત શાહે આપ્યો જવાબ

Citizenship Amendment Act: નાગરિકતા સંશોધન કાયદા પર વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યો છે

Citizenship Amendment Act: નાગરિકતા સંશોધન કાયદા પર વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યો છે. આ કાયદા પર સવાલો ઉઠી રહ્યા છે. ત્રણ મુખ્યમંત્રીઓએ પણ દાવો કર્યો છે કે તેઓ તેમના રાજ્યમાં CAA લાગુ થવા દેશે નહીં. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહે આ અંગે સ્પષ્ટતા કરી છે. શાહે કહ્યું કે ચૂંટણી સુધી વિરોધ ચાલુ છે, ત્યારબાદ તમામ રાજ્યો CAA પર સહયોગ કરશે. શાહે એમ પણ કહ્યું કે રાજ્યોને CAAના અમલીકરણને રોકવાનો અધિકાર નથી અને આ પ્રક્રિયા સાથે સંબંધિત કામ ભારત સરકાર સાથે સંકળાયેલા અધિકારીઓ દ્વારા જ પૂર્ણ કરવામાં આવશે.

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળે કહ્યું છે કે અમે તેમના રાજ્યોમાં CAA લાગુ થવા દઈશું નહીં. શું તેમને તેનો અમલ ન કરવાનો અધિકાર છે? જેના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે  તેઓ પણ સમજી રહ્યા છે કે તેમની પાસે અધિકાર નથી. બંધારણના અનુચ્છેદ 11માં નાગરિકતા અંગે કાયદો બનાવવાનો અધિકાર માત્ર ભારતની સંસદને જ આપવામાં આવ્યો છે. આ એક કેન્દ્રીય મુદ્દો છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કોઈ સામાન્ય વિષય નથી. તેથી નાગરિકતા અંગેનો કાયદો અને કાયદાનો અમલ તે બંનેને આપણા બંધારણની અનુચ્છેદ 246/1 દ્વારા અનુસૂચિ 7માં સામેલ કરવામાં આવ્યા છે. તેની તમામ સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવી છે.

વધુમાં અમિત શાહને પૂછવામાં આવ્યું કે વેરિફિકેશન, ચેકિંગ વગેરેની કામગીરી શું રાજ્ય સરકાર દ્વારા જ પૂર્ણ થશે? જેના પર તેમણે કહ્યું કે શું ચકાસવાનું છે? શરણાર્થીઓ તેઓ પોતે જ ઇન્ટરવ્યૂમાં કહેશે કે અમે બાંગ્લાદેશથી આવ્યા છીએ. તેમના જૂના દસ્તાવેજો પણ બતાવશે. તે પૂછપરછ રાજ્યમાં પણ થઈ શકે છે, પરંતુ આ કામ ભારત સરકાર કરશે. હું માનું છું કે ચૂંટણી પછી બધા સહકાર આપશે. તેઓ રાજકારણ માટે ખોટો પ્રચાર કરી રહ્યા છે. આ અપીસમેન્ટ પોલિટીક્સ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસેSurendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાનજી મંદિરમાં કરી આરતીBhavnagar news: ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, Video Viral

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Embed widget